ગુજરાત માં ચૂંટણી ના પરિણામ જાહેર થઈ ગયા છે. ત્યારે કેટલાક ઉમેદવારો મતદારો નો આભાર વ્યક્ત કરવા માટે ઋણ સ્વીકાર નો કાર્યક્રમ કરી રહ્યા છે ત્યારે કતારગામ ના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા એ બેનરો લગાવી જનતા નો આભાર વ્યક્ત કર્યો હતો. કહ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીમાંમાં મને 55,713 મત આપીને હિંમત વધારવા બદલ કતારગામની જનતાનો આભાર માનવા મેં અલગ અલગ જગ્યાએ બેનર લગાવ્યા છે.કતારગામના અનેક વિસ્તારમાં "કતારગામની જનતાનો આભાર" દર્શાવાતા બેનર લગાવ્યા જેમાં વિજયભાઈ ઘેલાણી, દીપ્તિબેન સાકરીયા, પંકજ આંબલીયા, રાઘવજી ગાયકવાડી, તુલસી લાલૈયા, રજની વાઘાણી, રાહુલ પાંડે, વિપુલભાઈ ગઢાળી, ચેતન ધામેલીયા, સહિતના કાર્યકરોએ સહકાર આપ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
तेजा दशमी के अवसर पर इनर व्हील क्लब ने निराश्रितों को कराया भोजन
बूंदी । तेजा दशमी के अवसर पर इनर व्हील क्लब की ओर से शुक्रवार को रेड क्रॉस स्थित श्रुधा प्रकल्प...
78% भारतीयों ने मौजूदा आर्थिक स्थिति को अच्छा बताया:29 देशों के सर्वे में भारत में बेरोजगारी और दुनिया में क्राइम-हिंसा सबसे बड़ी चिंता
78% भारतीयों ने देश की मौजूदा आर्थिक स्थिति को बेहतर बताया। एक साल में ऐसा मानने वाले 4% बढ़े हैं।...
ડભોઇ નર્મદા નદીના પાણી ઓસરતા તંત્રએ રાહત અનુભવી
ડભોઇ નર્મદા નદીના પાણી ઓસરતા તંત્રએ રાહત અનુભવી
મમતા સરકારે પાર્થ પાસેથી મંત્રીપદ છીનવ્યું, પાર્ટીમાંથી હટાવવાની માંગ
પશ્ચિમ બંગાળ એસએસસી ભરતી કૌભાંડના આરોપી પાર્થ ચેટર્જીને પાર્ટીમાંથી હાંકી કાઢવાની માંગ વચ્ચે...