ગુજરાત માં ચૂંટણી ના પરિણામ જાહેર થઈ ગયા છે. ત્યારે કેટલાક ઉમેદવારો મતદારો નો આભાર વ્યક્ત કરવા માટે ઋણ સ્વીકાર નો કાર્યક્રમ કરી રહ્યા છે ત્યારે કતારગામ ના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા એ બેનરો લગાવી જનતા નો આભાર વ્યક્ત કર્યો હતો. કહ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીમાંમાં મને 55,713 મત આપીને હિંમત વધારવા બદલ કતારગામની જનતાનો આભાર માનવા મેં અલગ અલગ જગ્યાએ બેનર લગાવ્યા છે.કતારગામના અનેક વિસ્તારમાં "કતારગામની જનતાનો આભાર" દર્શાવાતા બેનર લગાવ્યા જેમાં વિજયભાઈ ઘેલાણી, દીપ્તિબેન સાકરીયા, પંકજ આંબલીયા, રાઘવજી ગાયકવાડી, તુલસી લાલૈયા, રજની વાઘાણી, રાહુલ પાંડે, વિપુલભાઈ ગઢાળી, ચેતન ધામેલીયા, સહિતના કાર્યકરોએ સહકાર આપ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bajaj Chetak 3201 Special Edition भारतीय बाजार में लॉन्च, 1.29 लाख की कीमत पर मिलेंगे एडवांस फीचर्स
बजाज ऑटो के अनुसार नया चेतक 3201 स्पेशल एडिशन इलेक्ट्रिक वाहन निर्माता और ई-कॉमर्स दिग्गज के बीच...
પોશીના તાલુકામાં ૪૬ આરોગ્ય કેમ્પ યોજી ૧૪૦૯ જેટલા નાગરીકોને આયુષ્યમાન ભારત કાર્ડનો લાભ અપાયો
સાબરકાંઠા જિલ્લાના આદિજાતિ વિસ્તાર પોશીના તાલુકામાં ૪૬ જેટલા કેમ્પ યોજી ૧૪૦૯ જેટલા નાગરીકોને...
ડીસા તાલુકાના માલગઢ ગામે પી એમ શ્રી માલગઢ પે કેન્દ્ર શાળામાં પ્રવાસ યોજાયો #gujaratinewsupdate
ડીસા તાલુકાના માલગઢ ગામે પી એમ શ્રી માલગઢ પે કેન્દ્ર શાળામાં પ્રવાસ યોજાયો #gujaratinewsupdate
Bhavish Aggarwal की बढ़ी मुश्किलें, MapMyIndia ने लगाया डेटा चोरी का आरोप; ओला को भेजा नोटिस
ओला ने इस महीने की शुरुआत में गूगल मैप की बजाय खुद का मैप इस्तेमाल करने का फैसला किया था। वर्तमान...
*দেৰগাঁৱৰ আমগুৰিত যোৰহাটত এদল দানৱৰূপী মানৱৰ হাতত অকালতে মৃত্যু হোৱা ছাত্ৰ নেতা অনিমেষ ভূঞাৰ সপোনৰ
*দেৰগাঁৱৰ আমগুৰিত যোৰহাটত এদল দানৱৰূপী মানৱৰ হাতত অকালতে মৃত্যু হোৱা ছাত্ৰ নেতা অনিমেষ ভূঞাৰ সপোনৰ