અમદાવાદ: ચૂંટણી પરિણામ બાદ કોંગ્રેસમાંથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના પૂર્વ MLAએ પ્રદેશ પ્રમુખને સસ્પેન્ડ કરવાની માગ કરી છે. રઘુ દેસાઈની જગદીશ ઠાકોરને સસ્પેન્ડ કરવાની માગ છે. રાધનપુર કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ MLA રઘુ દેસાઈએ રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો છે. તેમણે કોંગ્રેસને હરાવનારાઓ સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.રાધનપુર કોંગ્રસ ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્યનો પત્ર ઘટસ્ફોટ સામે આવ્યો છે. રઘુ દેસાઈએ જણાવ્યું કે, રાધનપુરમાં જગદીશ ઠાકોરના કારણે હાર થઈ છે. ચૂંટણીમાં કેટલાકે પાર્ટીમાં રહી પાર્ટી વિરુદ્ધ કામ કર્યું હતું. જગદીશ ઠાકોરના નજીકના સાથીઓએ ભાગ ભજવ્યો હતો. ઠાકોરે પાર્ટી વિરુદ્ધનું કામ કરનારાઓને કાબૂમાં ન રાખ્યા. સાથે જ તેમણે જગદીશ ઠાકોરને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માગ કરી છે.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कल सुबह 8.30 बजे से लग जाएंगे सूतक, ग्रहण काल में तो सावधानी बरतें, लेकिन 9 घंटे के सूतक काल में भी ये कार्य न करें
ग्रहण के समय तो सभी जानते हैं, कि क्या कार्य करें और किन कार्यों को करने से बचना चाहिए,...
ગાંધીનગરમાં ફાયરિંગનો મામલો, ગણતરીના કલાકોમાં જ દબોચાયા બે આરોપી, પ્રેમ પ્રકરણમાં હત્યા
ગાંધીનગરઃ ગાંધીનગરમાં ગોળી મારી થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે બે આરોપીની ધરપકડ કરી લીધી છે....
જસદણ વીંછિયા ધારાસભાની બેઠકમાં ભાજપ ગજેન્દ્રભાઈ રામાણીને ટિકિટ આપે લોકમુખે ચર્ચા
જસદણ વીંછિયા ધારાસભાની બેઠક આમ તો વર્ષોથી રાજકોટ જિલ્લામાં મુખ્ય એ પી સેન્ટર ગણાય છે ત્યારે આગામી...
शिक्षिका शारदा मिसाळ यांना आंतरराष्ट्रीय हिंदी भाषा भूषण पुरस्कार प्रदान
शिरुर: पुणे जिल्हा शिक्षण मंडळ, पुणे संस्थेच्या श्री. भैरवनाथ माध्य, उच्च माध्य व व्यवसाय...
नमाना से बाबा रामदेव जी के जाने के लिए यात्रियों का जत्था हुआ रवाना, तिलक लगाकर किया स्वागत।
नमाना कस्बे व आसपास के गांव के लोग बुधवार को बाबा रामदेव जी के लिए रामदेवरा...