ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું મંત્રીમંડળ: 8 કેબિનેટ, 2 રાજ્ય કક્ષા (સ્વતંત્ર) અને 6 રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ લીધા, ભાનુબેન બાબરિયા એક માત્ર મહિલા મંત્રી, આ 10 મંત્રીઓ કપાયા.કેબિનેટ કક્ષામાં કનુભાઈ દેસાઈ,બલવંતસિંહ રાજપુત,રાઘવજી પટેલ, ઋષિકેશ પટેલ અને ત્યારબાદ કુંવરજી બાવળિયા,મૂળુભાઈ બેરા,કુબેર ડિંડોર અને ભાનુબેન બાબરિયાએ શપથ લીધા હતા. ત્યારબાદ રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલામાં હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા (પંચાલ)એ શપથ લીધા હતા.રાજ્ય કક્ષાના મંત્રીઓમાં પરસોત્તમ સોલંકી, બચુભાઈ ખાબડ,મુકેશ પટેલે,પ્રફુલ પાનસેરિયા, ભીખુસિંહ પરમાર અને કુંવરજી હળપતિએ શપથ લીધા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શ્રી ગાયત્રી શક્તિપીઠ સુરેન્દ્રનગર ખાતે ચૈત્ર નવરાત્રી નિમિત્તે અનુષ્ઠાન તેમજ યજ્ઞનું ભવ્ય આયોજન
શ્રી ગાયત્રી શક્તિપીઠ સુરેન્દ્રનગર ખાતે ચૈત્ર નવરાત્રી નિમિત્તે અનુષ્ઠાન તેમજ યજ્ઞનું ભવ્ય આયોજન...
ડીસાના જૂનાડીસામાં સગીરાને ભગાડીને જઇ શખ્સે દુષ્કર્મ આચરતાં ચકચાર
ડીસાના જૂનાડીસા ગામની એક સગીરાનું લગ્નની લાલચે બે વખત અપહરણ કરી દુષ્કર્મ આચર્યા બાદ યુવક અને તેના...
উৎপল বৰা আটক কৰাৰ পিছত দৰং জিলাৰ আৰক্ষী অধীক্ষক মন্তব্য
# খাকি পোচাক ত কলা দাগ
# এগৰাকী ব্লেক মেইলাৰ আৰক্ষী এতিয়া আৰক্ষীৰেই আলহী হল
#...
জল জীৱন আঁচনিৰ অগ্ৰগতি সন্দৰ্ভত নাজিৰাত মহকুমাধিপতি কাৰ্যালয়ত আলোচনা
নাজিৰা মহকুমাত বৰ্তমান চলি থকা জল জীৱন আঁচনিত অধীনৰ পানী যোগান প্ৰকল্পসমূহৰ বিতং অগ্ৰগতি সন্দৰ্ভত...