આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યકર્મના સુચારુ આયોજન માટે સિહોર નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગોરવપૂર્ણ કાર્યક્રમ હર ઘર તિરંગાનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૩થી ૧૫ ઓગસ્ટ દરમિયાન સમગ્ર ભારતમાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ઘર, ઓફિસો, ઔદ્યોગિક એકમો, સ્કૂલ કોલેજો, સસ્તા અનાજની દુકાનો, આંગણવાડીઓ, પેટ્રોલપંપો, વગેરે જાહેર સ્થળોએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને દેશપ્રેમ વ્યક્ત કરવામાં આવશે, શહેરના તમામ નાગરિકો આ ગૌરવપૂર્ણ ઉજવણીમાં ઉત્સાહભેર સહભાગી થાય તે માટે અનુરોધ કરાયો છે વિક્રમભાઈએ જણાવ્યું હતું કે આપણા માટે ગોરવનો દિવસ છે. દેશની આઝાદી માટે બલિદાન આપનારા વીર શહીદોને યાદ કરવાની આ તક છે. હર ઘર તિરંગા યાત્ર'માં જનસામાન્યની ભાગીદારી ખૂબ જ અગત્યપૂર્ણ બની રહેવાની છે. ત્યાર સિહારવાસીઓ તેમાં બઢી ચડીને ભાગ લે અને ભારત *માં' પ્રત્યનો પ્રમ પ્રદર્શિત કરે તે જરૂરી છે. આપણી રાષ્દભાવના આ યાત્રા દરમિયાન દેખાવાની છે ત્યારે તેમાં પાછળ ન રહેવું જોઇએ તેવો ભાવ તેમણે પ્રગટ કર્યો હતો.તેમણે ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કરેલાં આહ્વાનને પગલે સમગ્ર દેશમાં 'હર ઘર તિરંગા અભિયાન યોજાઇ રહ્યાં છે. ત્યારે સિહોરવાસીઓ પણ તેમાં ઉત્સાહપૂર્વક તે માટના અનરોધ કર્યો હતો. ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમ્યાત સિડોરમાં ડર ઘર તિરંગા, આઝાદીતા અમુત મહોત્સવે સમગ્ર શહેર અતે તાલુકામાં રાષ્ટ્રધ્યજ ફરકાવી વ્યક્ત કરાશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कृषि कार्य कर रहे 32 वर्षीय युवक को सर्प ने डसा,सीएचसी शाहनगर में प्राथमिक उपचार के बाद जिला चिकित्सालय कटनी रेफर
मामला शाहनगर विकासखंड के रामपुर खजुरी गांव का है...
IPL 2023: Dhoni के भविष्य पर Sehwag का बड़ा बयान, माही पर लागू नहीं होगा यह रूल, "सिर्फ कप्तानी के लिए ..."
भारत के पूर्व सलामी बल्लेबाज वीरेंद्र सहवाग ने अब सीएसके के कप्तान एमएस धोनी के संभावित भविष्य पर...
પાવીજેતપુર તાલુકાના ડુંગરવાંટ ગામેથી જુગાર રમતા ત્રણ જુગારીઓ પકડાયા જ્યારે પોલીસને નિહાળી પાંચ જુગારીઓ ફરાર
પાવીજેતપુર તાલુકાના ડુંગરવાંટ ગામે બાતમી આધારે પાવીજેતપુર પોલીસે રેડ કરતા જુગાર રમતા ત્રણ...
गोंद कतीरा के 10 अद्भुत फायदे | Gond Katira Benefits | Healthy Hamesha
गोंद कतीरा के 10 अद्भुत फायदे | Gond Katira Benefits | Healthy Hamesha
Mrs. Jitumani Medhi speech about Christian worship at Udalguri.
Mrs. Jitumani Medhi speech about Christian worship at Udalguri.