આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યકર્મના સુચારુ આયોજન માટે સિહોર નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગોરવપૂર્ણ કાર્યક્રમ હર ઘર તિરંગાનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૩થી ૧૫ ઓગસ્ટ દરમિયાન સમગ્ર ભારતમાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ઘર, ઓફિસો, ઔદ્યોગિક એકમો, સ્કૂલ કોલેજો, સસ્તા અનાજની દુકાનો, આંગણવાડીઓ, પેટ્રોલપંપો, વગેરે જાહેર સ્થળોએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને દેશપ્રેમ વ્યક્ત કરવામાં આવશે, શહેરના તમામ નાગરિકો આ ગૌરવપૂર્ણ ઉજવણીમાં ઉત્સાહભેર સહભાગી થાય તે માટે અનુરોધ કરાયો છે વિક્રમભાઈએ જણાવ્યું હતું કે આપણા માટે ગોરવનો દિવસ છે. દેશની આઝાદી માટે બલિદાન આપનારા વીર શહીદોને યાદ કરવાની આ તક છે. હર ઘર તિરંગા યાત્ર'માં જનસામાન્યની ભાગીદારી ખૂબ જ અગત્યપૂર્ણ બની રહેવાની છે. ત્યાર સિહારવાસીઓ તેમાં બઢી ચડીને ભાગ લે અને ભારત *માં' પ્રત્યનો પ્રમ પ્રદર્શિત કરે તે જરૂરી છે. આપણી રાષ્દભાવના આ યાત્રા દરમિયાન દેખાવાની છે ત્યારે તેમાં પાછળ ન રહેવું જોઇએ તેવો ભાવ તેમણે પ્રગટ કર્યો હતો.તેમણે ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કરેલાં આહ્વાનને પગલે સમગ્ર દેશમાં 'હર ઘર તિરંગા અભિયાન યોજાઇ રહ્યાં છે. ત્યારે સિહોરવાસીઓ પણ તેમાં ઉત્સાહપૂર્વક તે માટના અનરોધ કર્યો હતો. ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમ્યાત સિડોરમાં ડર ઘર તિરંગા, આઝાદીતા અમુત મહોત્સવે સમગ્ર શહેર અતે તાલુકામાં રાષ્ટ્રધ્યજ ફરકાવી વ્યક્ત કરાશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नगर परिषद के वाहन से लग रहे भा.ज.पा.प्रचार झण्डे क्यों /बसीम खान
नगर परिषद के वाहन से लग रहे भा.ज.पा.प्रचार झण्डे/?
भाजपा सरकार द्वारा निरंतर शासकीय तंत्र एवं...
‘Faulty design, will take action’: CM Nitish Kumar's first reaction to Bihar bridge collapse
Bihar CM Nitish Kumar assured that the state government will look into the bridge collapse and...
પાંચ મિત્રોએ કહ્યું દુનિયાને અલવિદાઃ ઘરોના દીવા બુઝાઈ ગયા, બધા એક જ જગ્યાએ રહેતા, પરિવારની હાલત કફોડી
જો રવિવાર બપોર પછી બાળકોને બહાર નીકળતા અટકાવ્યા હોત તો ઘરના દીવા ઓલવાયા ન હોત. પાંચેય નોઈડાના...
দৰঙৰ খাৰুপেটীয়াৰ ১৫ নং ৰাষ্ট্ৰীয় ঘাইপথত ভয়ংকৰ পথ দুৰ্ঘটনা । থিতাতে নিহত এজন ছাত্ৰ
দৰঙৰ খাৰুপেটীয়াৰ ১৫ নং ৰাষ্ট্ৰীয় ঘাইপথত ভয়ংকৰ পথ দুৰ্ঘটনা । থিতাতে নিহত এজন ছাত্ৰ