આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યકર્મના સુચારુ આયોજન માટે સિહોર નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગોરવપૂર્ણ કાર્યક્રમ હર ઘર તિરંગાનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૩થી ૧૫ ઓગસ્ટ દરમિયાન સમગ્ર ભારતમાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ઘર, ઓફિસો, ઔદ્યોગિક એકમો, સ્કૂલ કોલેજો, સસ્તા અનાજની દુકાનો, આંગણવાડીઓ, પેટ્રોલપંપો, વગેરે જાહેર સ્થળોએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને દેશપ્રેમ વ્યક્ત કરવામાં આવશે, શહેરના તમામ નાગરિકો આ ગૌરવપૂર્ણ ઉજવણીમાં ઉત્સાહભેર સહભાગી થાય તે માટે અનુરોધ કરાયો છે વિક્રમભાઈએ જણાવ્યું હતું કે આપણા માટે ગોરવનો દિવસ છે. દેશની આઝાદી માટે બલિદાન આપનારા વીર શહીદોને યાદ કરવાની આ તક છે. હર ઘર તિરંગા યાત્ર'માં જનસામાન્યની ભાગીદારી ખૂબ જ અગત્યપૂર્ણ બની રહેવાની છે. ત્યાર સિહારવાસીઓ તેમાં બઢી ચડીને ભાગ લે અને ભારત *માં' પ્રત્યનો પ્રમ પ્રદર્શિત કરે તે જરૂરી છે. આપણી રાષ્દભાવના આ યાત્રા દરમિયાન દેખાવાની છે ત્યારે તેમાં પાછળ ન રહેવું જોઇએ તેવો ભાવ તેમણે પ્રગટ કર્યો હતો.તેમણે ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કરેલાં આહ્વાનને પગલે સમગ્ર દેશમાં 'હર ઘર તિરંગા અભિયાન યોજાઇ રહ્યાં છે. ત્યારે સિહોરવાસીઓ પણ તેમાં ઉત્સાહપૂર્વક તે માટના અનરોધ કર્યો હતો. ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમ્યાત સિડોરમાં ડર ઘર તિરંગા, આઝાદીતા અમુત મહોત્સવે સમગ્ર શહેર અતે તાલુકામાં રાષ્ટ્રધ્યજ ફરકાવી વ્યક્ત કરાશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાજપમાં કોઈપણ ‘નેતા’ પોતાના દમ ઉપર નહિ પણ ‘મોદીજી’ અને ‘કમળ’ના સિમ્બોલ ઉપર જીતે છે !’આપ’ની વ્યૂહરચના પણ જુદી છે !
ગુજરાતમાં આમ આદમી પાર્ટી એ ભાજપ પાસેથી કેટલીક બેઠકો આંચકી લેવાની વ્યૂહરચના ગોઠવી કામગીરી શરૂ કરી...
মাহমৰাৰ মৰাণ পৌৰসভাৰ উদ্যোগত মৰাণহাট শিশু উদ্যানত অসম চৰকাৰৰ দ্বিতীয় বৰ্ষপূৰ্তি উদ্যাপন ।পৌৰপতি অৰূপদত্তৰ অংশ গ্ৰহন।
চৰাইদেউ জিলাৰ মৰাণ পৌৰসভাৰ উদ্যোগত তথা ভাৰতীয় জনতা পাৰ্টিৰ মৰাণ নগৰ মণ্ডলৰ সহযোগত অসম চৰকাৰৰ...
વડોદરા: ગણપતિ બાપા ની આગમન યાત્રા નીકળી
વડોદરા: ગણપતિ બાપા ની આગમન યાત્રા નીકળી
ડીસામાં એક શાળામાં વિદ્યાર્થીઓએ 1008 દીવડાઓથી ભગવાન શ્રી રામનું ચિત્ર બનાવ્યું
ડીસાની એન્જલ્સ હાઈસ્કૂલમાં ગત રાત્રે દિવાળી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. 700 જેટલા...
अहमदनगर जिल्ह्यातील कर्जत तालुक्यातील पंचायत समितीच्या दहा जागांसाठी आरक्षण सोडत काढण्यात आली.
अहमदनगर जिल्ह्यातील कर्जत तालुक्यातील पंचायत समितीच्या दहा जागांसाठी तहसील कार्यालयातील सभागृहात...