આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યકર્મના સુચારુ આયોજન માટે સિહોર નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગોરવપૂર્ણ કાર્યક્રમ હર ઘર તિરંગાનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૩થી ૧૫ ઓગસ્ટ દરમિયાન સમગ્ર ભારતમાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ઘર, ઓફિસો, ઔદ્યોગિક એકમો, સ્કૂલ કોલેજો, સસ્તા અનાજની દુકાનો, આંગણવાડીઓ, પેટ્રોલપંપો, વગેરે જાહેર સ્થળોએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને દેશપ્રેમ વ્યક્ત કરવામાં આવશે, શહેરના તમામ નાગરિકો આ ગૌરવપૂર્ણ ઉજવણીમાં ઉત્સાહભેર સહભાગી થાય તે માટે અનુરોધ કરાયો છે વિક્રમભાઈએ જણાવ્યું હતું કે આપણા માટે ગોરવનો દિવસ છે. દેશની આઝાદી માટે બલિદાન આપનારા વીર શહીદોને યાદ કરવાની આ તક છે. હર ઘર તિરંગા યાત્ર'માં જનસામાન્યની ભાગીદારી ખૂબ જ અગત્યપૂર્ણ બની રહેવાની છે. ત્યાર સિહારવાસીઓ તેમાં બઢી ચડીને ભાગ લે અને ભારત *માં' પ્રત્યનો પ્રમ પ્રદર્શિત કરે તે જરૂરી છે. આપણી રાષ્દભાવના આ યાત્રા દરમિયાન દેખાવાની છે ત્યારે તેમાં પાછળ ન રહેવું જોઇએ તેવો ભાવ તેમણે પ્રગટ કર્યો હતો.તેમણે ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કરેલાં આહ્વાનને પગલે સમગ્ર દેશમાં 'હર ઘર તિરંગા અભિયાન યોજાઇ રહ્યાં છે. ત્યારે સિહોરવાસીઓ પણ તેમાં ઉત્સાહપૂર્વક તે માટના અનરોધ કર્યો હતો. ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમ્યાત સિડોરમાં ડર ઘર તિરંગા, આઝાદીતા અમુત મહોત્સવે સમગ્ર શહેર અતે તાલુકામાં રાષ્ટ્રધ્યજ ફરકાવી વ્યક્ત કરાશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಕಾಂತರಾಜು ಆಯೋಗದ ವರದಿಯನ್ನು 'ರಾಜ್ಯ ಒಕ್ಕಲಿಗರ ಹೋರಾಟ ಸಮಿತಿ'ಯ ಸದಸ್ಯರು ವಿರೋಧ ವ್ಯಕ್ತಪಡಿಸಿದರು. ರಾಜ್ಯ ಸರ್ಕಾರ ವೈಜ್ಞಾನಿಕವಾಗಿ ಸಮೀಕ್ಷೆ ನಡೆಸಿ ಮತ್ತೊಮ್ಮೆ ವರದಿ ಪಡೆದುಕೊಳ್ಳಬೇಕೆಂದು ಒತ್ತಾಯಿಸಿದರು.
ಮಾರ್ಚ್ 1, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು 'ರಾಜ್ಯ ಒಕ್ಕಲಿಗರ ಮೀಸಲಾತಿ ಹೋರಾಟ ಸಮಿತಿ- ಕರ್ನಾಟಕ'ದ...
ડીસા ની આદર્શ વિદ્યા સંકુલ માં ત્રિ-દિવસીય વ્યાખ્યાનમાળા નું આયોજન કરવામાં આવ્યું || JKS NEWS
ડીસા ની આદર્શ વિદ્યા સંકુલ માં ત્રિ-દિવસીય વ્યાખ્યાનમાળા નું આયોજન કરવામાં આવ્યું || JKS NEWS
દિવસભર આકાશ વાદળછાયું રહેશે, રાત્રે વાવાઝોડા સાથે વરસાદની શક્યતા
ગરમીના કારણે ફરી એકવાર જનજીવન પ્રભાવિત થવા લાગ્યું છે. ભેજનું પ્રમાણ પણ લોકોને પરેશાન કરી રહ્યું...
বহিঃৰাজ্যত হৃদক্ৰিয়া বন্ধ হৈ মৃত্যু অসমৰ চিআৰপিএফ জোৱানৰ।মৃত চিআৰপিএফ জোৱানজন মৰিয়নিৰ নতুন মাটিৰ টংকেশ্বৰ দাস।
🔴বহিঃৰাজ্যত হৃদক্ৰিয়া বন্ধ হৈ মৃত্যু অসমৰ চিআৰপিএফ জোৱানৰ।
🔴 মৃত চিআৰপিএফ জোৱানজন মৰিয়নিৰ নতুন...
Chandrayaan 3 Landing: मुसलमानों ने Ajmer Dargah में चंद्रयान-3 की सफल लैंडिंग के लिए मांगी दुआ
Chandrayaan 3 Landing: मुसलमानों ने Ajmer Dargah में चंद्रयान-3 की सफल लैंडिंग के लिए मांगी दुआ