શપથવિધિ પહેલા અપક્ષ ધારાસભ્યોની યોજાઈ બેઠક બાયડ,વાઘોડિયા,ધાનેરાના અપક્ષ ધારાસભ્યોની બેઠક યોજાઈ ધવલસિંહ ઝાલા,ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને માવજીભાઈ દેસાઈ જોડાશે ભાજપમાં.નવી સરકારની રચના પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ આજે બાયડ,વાઘોડિયા, ધાનેરાના અપક્ષ ધારાસભ્યોએ ગુપ્ત બેઠક યોજાઈ હતી.જે બેઠક પૂર્ણ થયા બાદ ત્રણેય ધારાસભ્યો દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અપક્ષમાંથી ચૂંટણી જીતેલા ત્રણેય ધારાસભ્યો ભાજપમાં જોડાશે.આપને જણાવી દઈએ કે,આ ત્રણેય નેતાઓ ભાજપી છે, તેઓને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં ન આવતા અપક્ષ ચૂંટણી લડ્યા હતા.ધાનેરાથી માવજી દેસાઈ જીત્યા હતા.ધાનેરા બેઠક પરથી ભાજપ દ્વારા ભગવાનભાઈ ચૌધરીને ટિકિટ આપવામાં આવી હતી,જ્યારે કોંગ્રેસે નાથાભાઈ પટેલ અને AAPએ સુરેશ દાવડાને મેદાનમાં ઉતાર્યા હતા. ભાજપ દ્વારા ટિકિટ ન આપવામાં આવતા માવજી દેસાઈ અપક્ષ ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.ધાનેરા બેઠક પરથી માવજી દેસાઈ 35,696ની લીડથી જીત્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'संत ज्ञानेश्वर महाराजां'ची महागाथा थ्रीडीमध्ये अवतरणार
ज्ञानदेवे रचिला पाया। उभारीले देवालया।।' या अभंगानुसार संत ज्ञानेश्वर माऊलींनी संतरूपी इमारतीचा...
पवई जनपद अध्यक्ष श्रीमती मोहिनी आनंद मिश्रा को पवई मंडल के सह संयोजक पद पर किया गया नियुक्त
पवई जनपद अध्यक्ष श्रीमती मोहिनी मिश्रा जी को पवई मंडल के सह संयोजक पद पर किया गया नियुक्त
...
અમદાવાદ ACB ની વધુ એક સફળ ટ્રેપ, પ્રેસ confrence મા જોવો વધુ માહિતી, #social_media_sandesh #sms
અમદાવાદ ACB ની વધુ એક સફળ ટ્રેપ, પ્રેસ confrence મા જોવો વધુ માહિતી, #social_media_sandesh #sms
મંત્રીશ્રી મુકેશ પટેલે ચોથા નોરતે માતાજીના દર્શન કરી મંદિરના ચાચર ચોકમાં મહાઆરતીમાં જોડાયા..
મંત્રીશ્રી મુકેશ પટેલે ચોથા નોરતે માતાજીના દર્શન કરી મંદિરના ચાચર ચોકમાં મહાઆરતીમાં જોડાયા..