શપથવિધિ પહેલા અપક્ષ ધારાસભ્યોની યોજાઈ બેઠક બાયડ,વાઘોડિયા,ધાનેરાના અપક્ષ ધારાસભ્યોની બેઠક યોજાઈ ધવલસિંહ ઝાલા,ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને માવજીભાઈ દેસાઈ જોડાશે ભાજપમાં.નવી સરકારની રચના પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ આજે બાયડ,વાઘોડિયા, ધાનેરાના અપક્ષ ધારાસભ્યોએ ગુપ્ત બેઠક યોજાઈ હતી.જે બેઠક પૂર્ણ થયા બાદ ત્રણેય ધારાસભ્યો દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અપક્ષમાંથી ચૂંટણી જીતેલા ત્રણેય ધારાસભ્યો ભાજપમાં જોડાશે.આપને જણાવી દઈએ કે,આ ત્રણેય નેતાઓ ભાજપી છે, તેઓને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં ન આવતા અપક્ષ ચૂંટણી લડ્યા હતા.ધાનેરાથી માવજી દેસાઈ જીત્યા હતા.ધાનેરા બેઠક પરથી ભાજપ દ્વારા ભગવાનભાઈ ચૌધરીને ટિકિટ આપવામાં આવી હતી,જ્યારે કોંગ્રેસે નાથાભાઈ પટેલ અને AAPએ સુરેશ દાવડાને મેદાનમાં ઉતાર્યા હતા. ભાજપ દ્વારા ટિકિટ ન આપવામાં આવતા માવજી દેસાઈ અપક્ષ ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.ધાનેરા બેઠક પરથી માવજી દેસાઈ 35,696ની લીડથી જીત્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  সৃজনগ্ৰামত বাল্যবিবাহৰ ঘটনা: বৰঘোলা আৰক্ষীৰ ৰহস্যজনক ভূমিকা 
 
                      সৃজনগ্ৰামত বাল্য বিবাহ ৷ ৰহস্যজনক ভূমিকা আৰক্ষীৰ ৷ কাছাৰিপেটি প্ৰথম খণ্ডৰ মহম্মদ আলী নামৰ যুৱক...
                  
    कांग्रेस की 32 उम्मीदवारों की सूची जारी, केवल 3 नए चेहरे, जाट और SC-OBC पर फोकस 
 
                      हरियाणा विधानसभा चुनाव के लिए कांग्रेस ने शुक्रवार रात 32 उम्मीदवारों की सूची जारी कर दी। अध्यक्ष...
                  
   বিধায়ক প্ৰশান্ত ফুকনৰ বিস্ফোৰণ- কংগ্ৰেছৰ ৮জন বিধায়কে শীৰ্ঘেই বিজেপিত যোগদান কৰিব 
 
                      বিধায়ক প্ৰশান্ত ফুকনৰ বিস্ফোৰণ *কংগ্ৰেছৰ ৮জন বিধায়কে শীৰ্ঘেই বিজেপিত যোগদান কৰিব।* *৯ জনে যোগদান...
                  
   Himachal Political Crisis: 6 विधायक अयोग्य घोषित, 4 सीएम हाउस नहीं पहुंचे | Congress | BJP | AajTak 
 
                      Himachal Political Crisis: 6 विधायक अयोग्य घोषित, 4 सीएम हाउस नहीं पहुंचे | Congress | BJP | AajTak
                  
   બાબરા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે મોરબી શહેર એ.ડીવી.પો.સ્ટે મા દાખલ થયેલ ૧ કરોડ ૧૯ લાખની આંગડીયા પેઢીની લુંટના ગુન્હામાં વોન્ટેડ આરોપી ને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરતી બાબરા પોલીસ ટીમ 
 
                      શ્રી અશોકકુમાર યાદવ સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ભાવનગર નાઓ એરેન્જ ના જીલ્લાઓમા નાસતા ફરતા આરોપીઓ...
                  
   
  
  
  
  
  