બનાસકાંઠા જીલ્લાના પાલનપુર સહીત આજુબાજુના વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. પાલનપુરની ધરા ધ્રુજી હતી. ભૂકંપના આંચકાને લઇને લોકો ઘરની બહાર દોડવા લાગ્યા હતા.શનિવારે ભૂકંપનો આંચકો અનુભવાતાં લોકોમાં ડર જોવા મળ્યો હતો. પાલનપુર નજીક ભૂકંપનું એ.પી. સેન્ટર નોંધાયું છે. જીલ્લામાં નુકશાનના સમાચાર સામે આવ્યા નથી.બનાસકાંઠાના પાલનપુર સહીતના આજુબાજુના વિસ્તારની ધરા શનિવારે ધ્રુજી હતી. રીક્ટર સ્કેલ પર 2.0 ની તીવ્રતા નોંધાઇ હતી.ભૂકંપનો આંચકો આવતાં લોકો આમ તેમ દોડવા લાગ્યા હતા અને અફડા-તફડી મચી ગઇ હતી. જોકે, હજુ સુધી કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. ભૂકંપનું એ.પી. સેન્ટર પાલનપુર નજીક નોંધાયું હતું.બનાસકાંઠા જીલ્લામાં અગાઉ તા. 11 નવેમ્બર 2021 ના રોજ પાલનપુરથી 136 કિલોમીટર દૂર રાજસ્થાન તરફ 4.1 નો ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. જે બાદ શનિવારે ફરી પાલનપુર સહીત મોટાભાગના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવ્યો છે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
India-Canada विवाद पर Pakistan PM का बयान आया, Nijjar Murder को किस चीज़ से जोड़ा?
India-Canada विवाद पर Pakistan PM का बयान आया, Nijjar Murder को किस चीज़ से जोड़ा?
नागराज सर्व भक्त मंडळीच्या उपस्थितीत आला व रेणुका देवीची चुनारी व्यवस्थित करून शांतपणे निघून गेला
नागराज सर्व भक्त मंडळीच्या उपस्थितीत आला व रेणुका देवीची चुनारी व्यवस्थित करून शांतपणे...
વઢવાણ ખાતે કેબિનેટ વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો
વઢવાણ :5 સપ્ટેમ્બરે પૂર્વ રાષ્ટ્રપતિશ્રી ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે શિક્ષક દિનની...