બનાસકાંઠા જીલ્લાના પાલનપુર સહીત આજુબાજુના વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. પાલનપુરની ધરા ધ્રુજી હતી. ભૂકંપના આંચકાને લઇને લોકો ઘરની બહાર દોડવા લાગ્યા હતા.શનિવારે ભૂકંપનો આંચકો અનુભવાતાં લોકોમાં ડર જોવા મળ્યો હતો. પાલનપુર નજીક ભૂકંપનું એ.પી. સેન્ટર નોંધાયું છે. જીલ્લામાં નુકશાનના સમાચાર સામે આવ્યા નથી.બનાસકાંઠાના પાલનપુર સહીતના આજુબાજુના વિસ્તારની ધરા શનિવારે ધ્રુજી હતી. રીક્ટર સ્કેલ પર 2.0 ની તીવ્રતા નોંધાઇ હતી.ભૂકંપનો આંચકો આવતાં લોકો આમ તેમ દોડવા લાગ્યા હતા અને અફડા-તફડી મચી ગઇ હતી. જોકે, હજુ સુધી કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. ભૂકંપનું એ.પી. સેન્ટર પાલનપુર નજીક નોંધાયું હતું.બનાસકાંઠા જીલ્લામાં અગાઉ તા. 11 નવેમ્બર 2021 ના રોજ પાલનપુરથી 136 કિલોમીટર દૂર રાજસ્થાન તરફ 4.1 નો ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. જે બાદ શનિવારે ફરી પાલનપુર સહીત મોટાભાગના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવ્યો છે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
निवेशकों के लिए खुशखबरी! इस बैंक ने Saving Account और FD पर बढ़ाया ब्याज, मिल रहा 8.50 प्रतिशत तक का फायदा
नई दिल्ली, बिजनेस डेस्क। निजी क्षेत्र के डीसीबी बैंक की ओर से सेविंग अकाउंट और फिक्स्ड...
जयशंकर बोले- भारत-चीन के बीच रिश्ते में सुधार:LAC को लेकर कई इलाकों में विवाद, ऐसा समाधान चाहते हैं जो दोनों पक्षों को स्वीकार हो
विदेश मंत्री एस जयशंकर ने मंगलवार को भारत और चीन के बीच विवाद को लेकर संसद को जानकारी दी है।...
ભાવનગર શહેર ના નવા ગુરુદ્વારા પાસે જાહેરમાં જુગાર રમતા ચાર વ્યક્તિને ઝડપી લેતી નીલમબાગ પોલીસ
ભાવનગર શહેર ના નવા ગુરુદ્વારા પાસે જાહેરમાં જુગાર રમતા ચાર વ્યક્તિને ઝડપી લેતી નીલમબાગ પોલીસ
અદાણી CNGમાં કિલોએ રુ 3નો ભાવ વધારો@Sandesh News
અદાણી CNGમાં કિલોએ રુ 3નો ભાવ વધારો@Sandesh News