બનાસકાંઠા જીલ્લાના પાલનપુર સહીત આજુબાજુના વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. પાલનપુરની ધરા ધ્રુજી હતી. ભૂકંપના આંચકાને લઇને લોકો ઘરની બહાર દોડવા લાગ્યા હતા.શનિવારે ભૂકંપનો આંચકો અનુભવાતાં લોકોમાં ડર જોવા મળ્યો હતો. પાલનપુર નજીક ભૂકંપનું એ.પી. સેન્ટર નોંધાયું છે. જીલ્લામાં નુકશાનના સમાચાર સામે આવ્યા નથી.બનાસકાંઠાના પાલનપુર સહીતના આજુબાજુના વિસ્તારની ધરા શનિવારે ધ્રુજી હતી. રીક્ટર સ્કેલ પર 2.0 ની તીવ્રતા નોંધાઇ હતી.ભૂકંપનો આંચકો આવતાં લોકો આમ તેમ દોડવા લાગ્યા હતા અને અફડા-તફડી મચી ગઇ હતી. જોકે, હજુ સુધી કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. ભૂકંપનું એ.પી. સેન્ટર પાલનપુર નજીક નોંધાયું હતું.બનાસકાંઠા જીલ્લામાં અગાઉ તા. 11 નવેમ્બર 2021 ના રોજ પાલનપુરથી 136 કિલોમીટર દૂર રાજસ્થાન તરફ 4.1 નો ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. જે બાદ શનિવારે ફરી પાલનપુર સહીત મોટાભાગના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવ્યો છે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
কাৰ্বন ৰিছৰ্ছেচ প্ৰাইভেট লিমিটেড ঢালিগাঁও অঞ্চলৰ ৩৬ গৰাকী দুখীয়া পৰিয়ালৰ
ছাত্ৰ ছাত্ৰীৰ মাজত আৰ্থিক সহায় হিচাপে চেক প্ৰদান
চিৰাং জিলাৰ ঢালিগাঁৱৰ নিকটৱৰ্তী কুকুৰমাৰী অৱস্থিত কাৰ্বন ৰিছৰ্ছেচ প্ৰাইভেট লিমিটেড চমুকৈ চিআৰপিএল...
चांदखेड़ा रोड रेलवे स्टेशन पर आरक्षण टिकट प्रणाली (पीआरएस) का शुभारंभ, अधिक जानकारी के लिए देखते रहे sms news
माननीय सांसद (अहमदाबाद-पूर्व) श्री हसमुखभाई एस. पटेल एवं माननीय विधायक गांधीनगर (दक्षिण) श्री...
मंत्री झाबर सिंह खर्रा बोले- कांग्रेस सरकार विकास को दुश्मन मानती थी, युवाओं के भविष्य के साथ किया खिलवाड़
विधि मंत्री जोगाराम पटेल और नगरीय विकास राज्यमंत्री झाबर सिंह खर्रा ने कहा कि भाजपा सरकार विकास...
jhagadia| બોરિદ્રા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યકમ સાંસદની હાજરીમાં યોજાયો
jhagadia| બોરિદ્રા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યકમ સાંસદની હાજરીમાં યોજાયો