બનાસકાંઠા જીલ્લાના પાલનપુર સહીત આજુબાજુના વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. પાલનપુરની ધરા ધ્રુજી હતી. ભૂકંપના આંચકાને લઇને લોકો ઘરની બહાર દોડવા લાગ્યા હતા.શનિવારે ભૂકંપનો આંચકો અનુભવાતાં લોકોમાં ડર જોવા મળ્યો હતો. પાલનપુર નજીક ભૂકંપનું એ.પી. સેન્ટર નોંધાયું છે. જીલ્લામાં નુકશાનના સમાચાર સામે આવ્યા નથી.બનાસકાંઠાના પાલનપુર સહીતના આજુબાજુના વિસ્તારની ધરા શનિવારે ધ્રુજી હતી. રીક્ટર સ્કેલ પર 2.0 ની તીવ્રતા નોંધાઇ હતી.ભૂકંપનો આંચકો આવતાં લોકો આમ તેમ દોડવા લાગ્યા હતા અને અફડા-તફડી મચી ગઇ હતી. જોકે, હજુ સુધી કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. ભૂકંપનું એ.પી. સેન્ટર પાલનપુર નજીક નોંધાયું હતું.બનાસકાંઠા જીલ્લામાં અગાઉ તા. 11 નવેમ્બર 2021 ના રોજ પાલનપુરથી 136 કિલોમીટર દૂર રાજસ્થાન તરફ 4.1 નો ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. જે બાદ શનિવારે ફરી પાલનપુર સહીત મોટાભાગના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવ્યો છે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
আৰক্ষীৰ গুলীত নিহত হোৱা ড্ৰাগছ সৰবৰাহকাৰী বিনোদ মৰাণৰ পৰিয়ালে কি কলে
আৰক্ষীৰ গুলীত নিহত হোৱা ড্ৰাগছ সৰবৰাহকাৰী বিনোদ মৰাণৰ পৰিয়ালে কি কলে
શ્રી નારાયણ સેવા ટ્રસ્ટ ના ચેરમેન ઉદય દવે દ્વારા પ્રસંશનીય કામગીરી
આજરોજ શ્રી નારાયણ સેવા ટ્રસ્ટ દ્વારા એસટી ડ્રાઈવર કંડકટરનું ઉત્કર્ષ કામગીરી બદલ સન્માન કરવામાં...
Delhi Election 2025 : दिल्ली में योजनाओं की बौछार, BJP का Arvind Kejriwal से सवाल | AAP | Atishi
Delhi Election 2025 : दिल्ली में योजनाओं की बौछार, BJP का Arvind Kejriwal से सवाल | AAP | Atishi
विद्या विकास हायस्कूल हिंगणघाट येथे व्यवसाय मार्गदर्शन कार्यक्रमाचे आयोजन
विद्या विकास हायस्कूल हिंगणघाट येथे विद्यार्थ्यांकरिता व्यवसाय मार्गदर्शन कार्यक्रमाचे आयोजन...