મહીસાગર જિલ્લામાં વીરપુર તાલુકાના કેવડિયા ગામે મસૂરભાઈ મોતીભાઈ ખાંટના મકાનમાં થોડા દિવસ પહેલા રાત્રીના આશરે 3 વાગે અચાનક આગ લાગતા ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી જેમાં ઘર માલિકને એક લાખ રૂપિયાથી વધુનું નુકસાન થવા પામ્યું હતું. મોડી રાત્રે મકાનમાં અચાનક લાગેલી આગથી કેવડિયા ગામે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વીરપુર તાલુકાના કેવડિયા ગામના મંદિરવાળા ફળિયામાં મસૂરભાઈના લાકડાની છત વાળા મકાનમાં ઘાસના પૂળા પડેલા હોવાથી આગ વધુ પ્રસરી હતી. અચાનક આગ લાગતા ઘરમાંથી પરિવારજનો તો હેમખેમ બહાર આવી ગયા હતા પરંતુ મકાનના રહેલા કપડાં,દસ્તાવેજ તેમજ ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી. આગનું સ્વરુપ એટલું વિકરાળ હતુ કે જોતજોતામાં આખા મકાનને જપેટમાં લઈ લીધું હતું.લાકડાના ઘરમાં ઘાસના પૂળા પડેલા હોવાથી આગ જલદી પ્રસરી હતી. આગની જાણ થતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને તેઓએ પાણી છાંટવાનું શરુ કરી દીધુ હતુ. પરિવારજનોને અંદાજે રૂ.1લાખથી વધારેનુ નુકસાન થયું હોવાનું તલાટીને જણાવ્યું હતું. ત્યારે આજ રોજ વીરપુર તાલુકા પંચાયત ખાતે જિલ્લા પંચાયતના સદસ્ય પીનાકીન શુક્લ,વીરપુર તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન જીગર પટેલ અને વરધરા ગ્રામ સરપંચના સરપંચ કવન પટેલે ની અધક્ષતા માં રૂ.105800 નો ચેક સહાય રૂપે આપતા પરિવાર જનોએ આભાર વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કોંગ્રેશ ના પીઠ નેતા શક્તિ સિંહ ગોહેલ ને હરિયાણા ના પ્રભારી બનાવાયા
કોંગ્રેસ ના પીઢ નેતા શક્તિ સિંહ ગોહેલ ને હરિયાણા નું પ્રભારી પદ સોંપવામાં આવ્યું
કોંગ્રેસ...
મહુવા મામલતદાર કચેરી ખાતે ઠાકોર સમાજના આગેવાનો દ્વારા નાયબ મામલતદાર નું સન્માન કરાયું
મહુવા મામલતદાર કચેરી ખાતે ઠાકોર સમાજના આગેવાનો દ્વારા નાયબ મામલતદાર નું સન્માન કરાયું
પાલિતાણામાં ભારતીય જનતા પાર્ટી ની બેઠક મળી નવા હોદ્દેદારો નિમાયા
પાલિતાણામાં ભારતીય જનતા પાર્ટી ની બેઠક મળી નવા હોદ્દેદારો નિમાયા
સાબરકાંઠામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા બે માસ પરિભ્રમણ કરશે ચાર આધુનિક રથો સાથે ૧૭ યોજનાની માહિતી અને લાભો ઘર ઘર સુધી પહોંચાડવાનો સંકલ્પ
(રાહુલ પ્રજાપતિ)
સાબરકાંઠા જિલ્લામાં વહીવટીતંત્ર ધ્વારા ભારત સંકલ્પ યાત્રા બે મહિના સુધી પરિભ્રમણ...
MP News: Chhindwara सीट से नामांकन दाखिल करने के बाद Nakul Nath का रोड शो | Kamal nath | Aaj Tak
MP News: Chhindwara सीट से नामांकन दाखिल करने के बाद Nakul Nath का रोड शो | Kamal nath | Aaj Tak