ઝાલોદ તાલુકામાં વસ્તીની ટકાવારી રીતે જોઈએ તો અહીંયાં રહેનાર મતદાતાઓ મોટા ભાગના ખેતી પર નિર્ભર છે. ખેતીથી પરિવારનું ભરણપોષણ શક્ય ન હોવાથી મોટા ભાગના મતદાતાઓ તાલુકા બહાર રોજીરોટી માટે પલાયન કરતા હોય છે , વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી લડતા ઉમેદવારો કે કાર્યકર્તાઓ પલાયન કરીને ગયેલા મતદાતાઓને લાવવામાં નિષ્ફળ જતાં તેની સીધી અસર મતદાન પર થયેલ જોવા મળી હતી. મતદાન ઓછું થતાં ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારો પણ મુંઝવણમાં મુકાઈ ગયેલ જોવા મળતા હતા. વિધાનસભાની ચૂંટણીમાં મતદાન ઓછું થતાં હવે તેની અસર કઈ રાજકીય પાર્ટીને થઈ તે હાલ કલ્પવું અઘરૂ છે.હવે સહુ મતદાતાઓ અને ઉમેદવારોની નજર ૮ તારીખે થતી ચૂંટણી ગણતરી પર નજર છે કે શું પરિણામ આવશે. ચૂંટણી પુરી થતાં દરેક રાજકીય પાર્ટીના ઉમેદવારો દ્વારા વિજયના દાવા કરવામાં આવ્યા હતા હવે સાચી હકીકત તો મતદાનની પેટી ખુલશે ત્યારે જ ખબર પડશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ऑटो रिक्षा मधून 110 लिटर हातभट्टी दारू जप्त
राज्य उत्पादन शुल्क विभागाच्या निरीक्षक अ विभागाने एमआयडीसी पोलीस स्टेशनच्या हद्दीतील स्वागत नगर...
महापालिकेवर नागरिकांचा आक्रोश मोर्चा धडकला
सार्वजनिक नळ,फेरीवाले व करवाढीच्या प्रश्नासंबंधी मुख्यमंत्रयांबरोबर संयुक्त बैठक लावणार.-...
મહુવા તાલુકાના સણવલ્લા ખાતે સાબરકાંઠાની 46 મહિલા ખેડૂતોએ ગૌ આધારિક પ્રકૃતિ ખેતીની તાલીમ મેળવી
આત્મા પ્રોજેક્ટ સાબરકાંઠાના ઉપક્રમે સાબરકાંઠાના પ્રાતિજ તાલુકાની 46મહિલા ખેડૂતો સુરત જિલ્લાના...
#উওৰ গুৱাহাটী কুৰুৱাৰ খেতি পথাৰত ভূই ৰোৱাত ব্যস্ত একাংশ লোক #news24update #news #views
#উওৰ গুৱাহাটী কুৰুৱাৰ খেতি পথাৰত ভূই ৰোৱাত ব্যস্ত একাংশ লোক #news24update #news #views