લખતર તાલુકાના ઢાંકી ગામ પાસે પંપીંગ સ્ટેશન પાસે કેનાલમાં તરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેની તાત્કાલિક અસરે નર્મદા નિગમના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.છેલ્લા કેટલાક દિવસથી કેનાલમાં શેવાળ કાઢવાની કામગીરી શરૂ રાખવામાં આવી છે. ત્યારે હજુ બે દિવસ પહેલા જ કોહ્વાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. જેની ઓળખ મેળવવા પોલીસને પણ ભારે મુશ્કેલ બની હતી. ત્યારે આજે ફરીવાર વહેલી સવારે શેવાળ કાઢતા પાણીમાં તરતી હાલતમાં મૃતદેહ જોવા મળતા તાત્કાલિક અસરે નર્મદા નિગમના અધિકારીઓને તેમના કર્મચારીઓ દ્વારા જાણકારી આપવામાં આવી હતી.આ ઘટનાની તાત્કાલિક અસરે નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા લખતર પોલીસ સ્ટેશન ખાતે જાણકારી આપવામાં આવતા ઢાંકી વિસ્તારમાં આવતા પોલીસ તંત્રના કર્મચારીઓને તાત્કાલિક અસરે ઢાંકી પંપીંગ સ્ટેશન ખાતે તપાસ માટે મોકલ્યા હતા. ત્યારે આ મૃતદેહને તરવૈયાઓ બોલાવી બહાર કાઢવામાં આવ્યો હતો. હાલમાં બહાર કાઢવામાં આવેલા મૃતદેહ ઉપર કાળું પેન્ટ અને સફેદ ટીશર્ટ પહેરેલુ હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરા શહેરમાં ભારે વરસાદથી રસ્તોઓ પર પડ્યા ગાંબડા કામમાં ભ્રષ્ટ્રાચાર થયો હોવાની આશંકા
વડોદરા શહેરમાં ભારે વરસાદથી રસ્તોઓ પર પડ્યા ગાંબડા કામમાં ભ્રષ્ટ્રાચાર થયો હોવાની આશંકા
संगठन प्रभारी मनोज त्रिवेदी जी के द्वारा बांटे गए देवेंद्र नगर ब्लाक के मंडलम सेक्टर प्रभारियों को आईडी कार्ड
आज दिनांक देवेंद्र नगर ब्लाक के मंडी प्रांगण में पन्ना जिले के संगठन प्रभारी मनोज त्रिवेदी जी एवं...
દિવ્યાંગ બાળકો ગરબે ગુમ્યા ક્યા વાંચો
બી.આર.સી ખેડબ્રહ્મા ખાતે નવરાત્રી યોજાઇ
બીઆરસી ખેડબ્રહ્મામાં રિસોર્સ રૂમમાં આવતા દિવ્યાંગ બાળકો...
દાંતીવાડા ડેમ ની માહિતી તારીખ.18/09/023 ના સાંજે દાંતીવાડા ડેમ ના કેટલા દરવાજા ખોલવામાં આવ્યા.
દાંતીવાડા ડેમ ની માહિતી તારીખ.18/09/023 ના સાંજે દાંતીવાડા ડેમ ના કેટલા દરવાજા ખોલવામાં આવ્યા.
ચોરાઉ મોટરસાયકલ સાથે સગીર સહિત બે ઈસમો ઝડપાયા
ચોરાઉ મોટરસાયકલ સાથે સગીર સહિત બે ઈસમો ઝડપાયા