લખતર તાલુકાના ઢાંકી ગામ પાસે પંપીંગ સ્ટેશન પાસે કેનાલમાં તરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેની તાત્કાલિક અસરે નર્મદા નિગમના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.છેલ્લા કેટલાક દિવસથી કેનાલમાં શેવાળ કાઢવાની કામગીરી શરૂ રાખવામાં આવી છે. ત્યારે હજુ બે દિવસ પહેલા જ કોહ્વાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. જેની ઓળખ મેળવવા પોલીસને પણ ભારે મુશ્કેલ બની હતી. ત્યારે આજે ફરીવાર વહેલી સવારે શેવાળ કાઢતા પાણીમાં તરતી હાલતમાં મૃતદેહ જોવા મળતા તાત્કાલિક અસરે નર્મદા નિગમના અધિકારીઓને તેમના કર્મચારીઓ દ્વારા જાણકારી આપવામાં આવી હતી.આ ઘટનાની તાત્કાલિક અસરે નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા લખતર પોલીસ સ્ટેશન ખાતે જાણકારી આપવામાં આવતા ઢાંકી વિસ્તારમાં આવતા પોલીસ તંત્રના કર્મચારીઓને તાત્કાલિક અસરે ઢાંકી પંપીંગ સ્ટેશન ખાતે તપાસ માટે મોકલ્યા હતા. ત્યારે આ મૃતદેહને તરવૈયાઓ બોલાવી બહાર કાઢવામાં આવ્યો હતો. હાલમાં બહાર કાઢવામાં આવેલા મૃતદેહ ઉપર કાળું પેન્ટ અને સફેદ ટીશર્ટ પહેરેલુ હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मोटरसाइकिल चोरी का खुलासा, दो आरोपी गिरफ्तार व एक मोटरसाइकिल बरामद
जिला पुलिस अधीक्षक हनुमान प्रसाद ने बताया कि पुलिस थाना कोतवाली बूंदी द्वारा कार्यवाही करते...
apple હવે મોટી સ્ક્રીન અને લાંબી બેટરી વાળી સ્માર્ટવૉચ કરશે લોન્ચ
એપલ Apple Watch Series 8 લોન્ચ કરવાની છેનવી સ્માર્ટ વૉચની ડિઝાઈન ગોળાકાર પણ નથી અને ચોરસ પણ...
અમરેલી જિલ્લાના જાફરાબાદમાં રમજાન માસની પૂર્ણહુતી થતા મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદઉલ ફિત્રની ખુશી સાથે રમજાન ઈદનીઉજવણી કરવામાં આવી હતી અને એકબીજાને રમજાન ઈદની મુબારકબાદી પાઠવવામાં આવી હતી
રેલી જિલ્લાના જાફરાબાદમાં રમજાન માસની પૂર્ણહુતી થતા મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદઉલ ફિત્રની ખુશી સાથે...
રાધનપુર નગરપાલીકા કચેરી પાસેથી થઈ બાઇકની ચોરી | SatyaNirbhay News Channel
રાધનપુર નગરપાલીકા કચેરી પાસેથી થઈ બાઇકની ચોરી | SatyaNirbhay News Channel
समाजवादी पार्टी से मोहम्मद सुबराती राईन अपनी बेगम को मैदान में उतारने का लिया फैसला
रायबरेली- सोमवार की शाम को शासन ने निकाय प्रमुखों का आरक्षण जारी किया है। जिसमे नगर पंचायत...