શંખેશ્વર ગામે વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાની 48મી દીક્ષા તીથી નિમિત્તે પૂજય મુનિરાજ નયશેખર વિજયજીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા પ્રેમરત્ન પરીવારના આયોજન દ્વારા જીજ્ઞા કોમ્પ્યુટર કલાસીસ ના નેજા હેઠળ સંસ્કાર બાલ વિદ્યાલયમાં નાના-નાના બાળકોને ભોજન કરવામાં આવેલ. આ ભોજન દરમ્યાન દરેક બાળકોને પુરી,શાક અને મીઠાઈ,ફરસાણ વિગેરે આપવામાં આવેલ.આ સેવાકીય કાર્યમાં કોઈ પણ સેવાકીય કાર્ય હોય તેમાં પોતાનો કિંમતી સમય આપી કર્મ વિરાંગના,દિન દુખિયાના બેલી એવા શ્રીમતિ જીજ્ઞાબેન શેઠે દરેક બાળકોને ખૂબ ઉલ્લાસ અને ઉમંગ પૂર્વક સુંદર રીતે ભોજન કરાવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सभी राज्य 2-2 घंटे पर कानून-व्यवस्था की रिपोर्ट देंगे:कोलकाता रेप-मर्डर केस के बाद केंद्र का आदेश
केंद्र सरकार अब सभी राज्यों में कानून-व्यवस्था की खुद निगरानी करेगी। इसके लिए गृह मंत्रालय ने...
'સોનાની થાળી જનતાને આપી દેવાની છે', ઇટાલિયાનો હુંકાર
'સોનાની થાળી જનતાને આપી દેવાની છે', ઇટાલિયાનો હુંકાર
চৰাইদেউ জিলাত কৃষকৰ সাহাকাৰ পৰিস্থিতি
চৰাইদেউ জিলাত কৃষকৰ সাহাকাৰ পৰিস্থিতি
চৰাইদেউ জিলাত কৃষকৰ সাহাকাৰ পৰিস্থিতি ৷ কৃষকৰ প্ৰাপ্যৰ ধন...
Uttarkashi Tunnel Collapse: 'मुझे बचा लो...‘, सुरंग से आई फंसे मजदूर की आवाज, सुनिए | Latest News
Uttarkashi Tunnel Collapse: 'मुझे बचा लो...‘, सुरंग से आई फंसे मजदूर की आवाज, सुनिए |...