શંખેશ્વર ગામે વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાની 48મી દીક્ષા તીથી નિમિત્તે પૂજય મુનિરાજ નયશેખર વિજયજીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા પ્રેમરત્ન પરીવારના આયોજન દ્વારા જીજ્ઞા કોમ્પ્યુટર કલાસીસ ના નેજા હેઠળ સંસ્કાર બાલ વિદ્યાલયમાં નાના-નાના બાળકોને ભોજન કરવામાં આવેલ. આ ભોજન દરમ્યાન દરેક બાળકોને પુરી,શાક અને મીઠાઈ,ફરસાણ વિગેરે આપવામાં આવેલ.આ સેવાકીય કાર્યમાં કોઈ પણ સેવાકીય કાર્ય હોય તેમાં પોતાનો કિંમતી સમય આપી કર્મ વિરાંગના,દિન દુખિયાના બેલી એવા શ્રીમતિ જીજ્ઞાબેન શેઠે દરેક બાળકોને ખૂબ ઉલ્લાસ અને ઉમંગ પૂર્વક સુંદર રીતે ભોજન કરાવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Poco M6 Plus 5G: 108MP कैमरा और 5030mAh बैटरी वाले फोन की आज लाइव होगी पहली सेल
पोको ने अपने भारतीय ग्राहकों के लिए Poco M6 Plus 5G फोन 1 अगस्त को लॉन्च किया था। आज यानी 5 अगस्त...
ડીસા તાલુકાના વાસણા ગોળીયા ગ્રામ પંચાયતના બનાવેલા ભૂગર્ભ ગટરના ઢાંકણા તૂટ્યા.....
ડીસા તાલુકાના વાસણા નવા ગોલીયા ગામે ગ્રામ પંચાયત દ્વારા બનાવેલ ભૂગર્ભ ગટરના ઢાંકણા તૂટ્યા......
अगले महीने नए फीचर्स के साथ पेश होगी Classic 350, लाइटिंग सेटअप में मिलेंगे बदलाव
New Royal Enfield Classic 350 अगले महीने अगस्त 2024 में Royal Enfield अपनी सबसे पॉपुलर बाइक...
নলবাৰীৰ প্ৰান্তে প্ৰান্তে একাংশ মাসিক বিকাৰগ্ৰস্ত লোকৰ বিচৰণ,সংকিত জনগণ
বিগত কিছুদিনৰ পৰা নলবাৰী জিলাৰ পূৱপ্ৰান্তৰ লগতে কামৰূপ জিলাৰ এটা অঞ্চলত কিছুমান মানসিক...