શંખેશ્વર ગામે વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાની 48મી દીક્ષા તીથી નિમિત્તે પૂજય મુનિરાજ નયશેખર વિજયજીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા પ્રેમરત્ન પરીવારના આયોજન દ્વારા જીજ્ઞા કોમ્પ્યુટર કલાસીસ ના નેજા હેઠળ સંસ્કાર બાલ વિદ્યાલયમાં નાના-નાના બાળકોને ભોજન કરવામાં આવેલ. આ ભોજન દરમ્યાન દરેક બાળકોને પુરી,શાક અને મીઠાઈ,ફરસાણ વિગેરે આપવામાં આવેલ.આ સેવાકીય કાર્યમાં કોઈ પણ સેવાકીય કાર્ય હોય તેમાં પોતાનો કિંમતી સમય આપી કર્મ વિરાંગના,દિન દુખિયાના બેલી એવા શ્રીમતિ જીજ્ઞાબેન શેઠે દરેક બાળકોને ખૂબ ઉલ્લાસ અને ઉમંગ પૂર્વક સુંદર રીતે ભોજન કરાવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
INDIA Alliance Protest Updates: Jantar-Mantar से Kharge, Rahul Gandhi ने BJP पर साधा निशाना
INDIA Alliance Protest Updates: Jantar-Mantar से Kharge, Rahul Gandhi ने BJP पर साधा निशाना
વિશ્વયુવા દિવસ ના ઉપક્રમે મહુધા ખાતે શિક્ષણ અધિકારી શ્રી ના માર્ગદર્શન હેડળ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો
વિશ્વ યુવા દિવસના ઉપક્રમે મહુધા ખાતે શિક્ષણાધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિ કાર્યક્રમ...
પાલનપુર તાલુકા ના ચંડીસર HPCL ટર્મિનલ્સની પાઇપલાઇન માં લીકેજ હોવાથી આગ લાગી છે.
પાલનપુર તાલુકા ના ચંડીસર HPCL ટર્મિનલ્સની પાઇપલાઇન માં લીકેજ હોવાથી આગ લાગી છે.
बाहुबली नेता धनंजय सिंह को प्रयागराज हाईकोर्ट से फौरी राहत नहीं मिलीं
जनपद जौनपुर में,बाहुबली नेता धनंजय सिंह को प्रयागराज हाईकोर्ट से फौरी राहत नहीं मिलीं।मालूम होकि...