શંખેશ્વર ગામે વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાની 48મી દીક્ષા તીથી નિમિત્તે પૂજય મુનિરાજ નયશેખર વિજયજીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા પ્રેમરત્ન પરીવારના આયોજન દ્વારા જીજ્ઞા કોમ્પ્યુટર કલાસીસ ના નેજા હેઠળ સંસ્કાર બાલ વિદ્યાલયમાં નાના-નાના બાળકોને ભોજન કરવામાં આવેલ. આ ભોજન દરમ્યાન દરેક બાળકોને પુરી,શાક અને મીઠાઈ,ફરસાણ વિગેરે આપવામાં આવેલ.આ સેવાકીય કાર્યમાં કોઈ પણ સેવાકીય કાર્ય હોય તેમાં પોતાનો કિંમતી સમય આપી કર્મ વિરાંગના,દિન દુખિયાના બેલી એવા શ્રીમતિ જીજ્ઞાબેન શેઠે દરેક બાળકોને ખૂબ ઉલ્લાસ અને ઉમંગ પૂર્વક સુંદર રીતે ભોજન કરાવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अन्नकूट महोत्सव व वैश्य महासंगम को लेकर तैयारियां अंतिम चरणों पर
अन्नकूट महोत्सव व वैश्य महासंगम -2024 का आयोजन सीएडी ग्राउंट में 16 नवम्बर हो आयोजित होने जा रहा...
শিৱসাগৰৰ তলাতল ঘৰত বহিৰাগতক নিযুক্তি।এসপ্তা হৰ ভিতৰত ব্যৱস্থা গ্ৰহনৰ দাবী সদৌ অসম টাই আহোম ছাত্ৰ সন্থাৰ।
শণিবাৰে সদৌ অসম টাই আহোম ছাত্ৰ সন্থাৰ বিষয় ববীয়াই শিৱসাগৰৰ ঐতিহাসিক স্থান সমুহ ৰংঘৰ তলাতল ঘৰ আদিৰ...
Israel Hamas War: इसराइल के लिए Hezbollah कितनी बड़ी चुनौती है (BBC Hindi)
Israel Hamas War: इसराइल के लिए Hezbollah कितनी बड़ी चुनौती है (BBC Hindi)
'TMC सांसद Mahua Moitra ने पैसे लेकर संसद में पूछे सवाल', Nishikant Dubey ने लगाए संगीन आरोप | BJP
'TMC सांसद Mahua Moitra ने पैसे लेकर संसद में पूछे सवाल', Nishikant Dubey ने लगाए संगीन आरोप | BJP