શંખેશ્વર ગામે વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાની 48મી દીક્ષા તીથી નિમિત્તે પૂજય મુનિરાજ નયશેખર વિજયજીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા પ્રેમરત્ન પરીવારના આયોજન દ્વારા જીજ્ઞા કોમ્પ્યુટર કલાસીસ ના નેજા હેઠળ સંસ્કાર બાલ વિદ્યાલયમાં નાના-નાના બાળકોને ભોજન કરવામાં આવેલ. આ ભોજન દરમ્યાન દરેક બાળકોને પુરી,શાક અને મીઠાઈ,ફરસાણ વિગેરે આપવામાં આવેલ.આ સેવાકીય કાર્યમાં કોઈ પણ સેવાકીય કાર્ય હોય તેમાં પોતાનો કિંમતી સમય આપી કર્મ વિરાંગના,દિન દુખિયાના બેલી એવા શ્રીમતિ જીજ્ઞાબેન શેઠે દરેક બાળકોને ખૂબ ઉલ્લાસ અને ઉમંગ પૂર્વક સુંદર રીતે ભોજન કરાવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पूर्व सांसद राजेश मिश्रा बीजेपी में शामिल।
पूर्व सांसद राजेश मिश्रा बीजेपी में शामिल भदोही से लड़ सकते है चुनाव!
वाराणसी । लोकसभा...
જડેશ્વર રોડ પાસે જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા
જડેશ્વર રોડ પાસે જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા
Breaking News: Delhi के मायापुरी में माता-पिता पर जानलेवा हमला करने वाले युवक की मौत | Aaj Tak
Breaking News: Delhi के मायापुरी में माता-पिता पर जानलेवा हमला करने वाले युवक की मौत | Aaj Tak
Honda Nissan Partnership: एक साथ आ सकती है Honda और Nissan, Toyota के साथ इन कंपनियों की बढ़ जाएगी टेंशन
Honda Nissan Partnership जापानी कंपनियां ऑटोमोबाइक सेक्टर दुनिया में काफी सक्रिय है। दुनिया को...