શંખેશ્વર ગામે વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાની 48મી દીક્ષા તીથી નિમિત્તે પૂજય મુનિરાજ નયશેખર વિજયજીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા પ્રેમરત્ન પરીવારના આયોજન દ્વારા જીજ્ઞા કોમ્પ્યુટર કલાસીસ ના નેજા હેઠળ સંસ્કાર બાલ વિદ્યાલયમાં નાના-નાના બાળકોને ભોજન કરવામાં આવેલ. આ ભોજન દરમ્યાન દરેક બાળકોને પુરી,શાક અને મીઠાઈ,ફરસાણ વિગેરે આપવામાં આવેલ.આ સેવાકીય કાર્યમાં કોઈ પણ સેવાકીય કાર્ય હોય તેમાં પોતાનો કિંમતી સમય આપી કર્મ વિરાંગના,દિન દુખિયાના બેલી એવા શ્રીમતિ જીજ્ઞાબેન શેઠે દરેક બાળકોને ખૂબ ઉલ્લાસ અને ઉમંગ પૂર્વક સુંદર રીતે ભોજન કરાવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બગસરાના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા છ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ.
બગસરા પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૯૨૨૦૫૯૫/૨૦૨૨, પ્રોહી. એકટ કલમ ૬૫(એ), ૬૫(ઇ)૧૧૬(બી), ૮૧,...
बीडच्या वानटाकळी तांड्यावरील धक्कादायक घटनेने जिल्ह्यात खळबळ.
बीडच्या वानटाकळी तांड्यावरील धक्कादायक घटनेने जिल्ह्यात खळबळ.
ભુજ ખાતે ૩ કરોડના ખર્ચે સ્પોર્ટસ સંકુલ બનાવવામાં આવશે
ભુજ, સોમવાર: અથાગ પ્રયત્ન અને અડગ નિર્ધારથી યુવાનો ધારે તે કરી શકે છે. લક્ષ્ય...
ये 1 नियम 80% बीमारियां ठीक कर देगा / Intermittent fasting | Natural Way to Heal the Body
ये 1 नियम 80% बीमारियां ठीक कर देगा / Intermittent fasting | Natural Way to Heal the Body