શંખેશ્વર ગામે વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાની 48મી દીક્ષા તીથી નિમિત્તે પૂજય મુનિરાજ નયશેખર વિજયજીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા પ્રેમરત્ન પરીવારના આયોજન દ્વારા જીજ્ઞા કોમ્પ્યુટર કલાસીસ ના નેજા હેઠળ સંસ્કાર બાલ વિદ્યાલયમાં નાના-નાના બાળકોને ભોજન કરવામાં આવેલ. આ ભોજન દરમ્યાન દરેક બાળકોને પુરી,શાક અને મીઠાઈ,ફરસાણ વિગેરે આપવામાં આવેલ.આ સેવાકીય કાર્યમાં કોઈ પણ સેવાકીય કાર્ય હોય તેમાં પોતાનો કિંમતી સમય આપી કર્મ વિરાંગના,દિન દુખિયાના બેલી એવા શ્રીમતિ જીજ્ઞાબેન શેઠે દરેક બાળકોને ખૂબ ઉલ્લાસ અને ઉમંગ પૂર્વક સુંદર રીતે ભોજન કરાવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
महाराष्ट्र कैबिनेट के लिए मोदी-शाह से मिले फडणवीस:दावा- फॉर्मूला तय, 14 को शपथ संभव; 5 दिसंबर को CM-डिप्टी सीएम ने शपथ ली थी
महाराष्ट्र में 5 दिसंबर को सरकार गठन के 7 दिन बाद आज गुरुवार को मंत्रिमंडल पर फैसला हो सकता है।...
অসম গৌৰৱ ওৰাং ৰাষ্ট্ৰীয় উদ্যান
অসম গৌৰৱ, ওৰাং ৰাষ্ট্ৰীয় উদ্যান
পৰ্যটক সকলৰ বাবে এটা ভাল খৱৰ,ওৰাং ৰাষ্ট্ৰীয় উদ্যানত বৃদ্ধি পাইছে...
मोदी की गारंटी की सच्चाई उजागर…’ गहलोत ने किसानों की जमीन नीलामी को लेकर बोला हमला
राजस्थान के पूर्व मुख्यमंत्री अशोक गहलोत ने किसानों की जमीन नीलाम किए जाने को लेकर भजनलाल सरकार...
Aarti Industries Shares Rise By 9%: Stock में इस तेजी के पीछे क्या कारण है बता रहे हैं Yatin Mota
Aarti Industries Shares Rise By 9%: Stock में इस तेजी के पीछे क्या कारण है बता रहे हैं Yatin Mota