શંખેશ્વર ગામે વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાની 48મી દીક્ષા તીથી નિમિત્તે પૂજય મુનિરાજ નયશેખર વિજયજીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા પ્રેમરત્ન પરીવારના આયોજન દ્વારા જીજ્ઞા કોમ્પ્યુટર કલાસીસ ના નેજા હેઠળ સંસ્કાર બાલ વિદ્યાલયમાં નાના-નાના બાળકોને ભોજન કરવામાં આવેલ. આ ભોજન દરમ્યાન દરેક બાળકોને પુરી,શાક અને મીઠાઈ,ફરસાણ વિગેરે આપવામાં આવેલ.આ સેવાકીય કાર્યમાં કોઈ પણ સેવાકીય કાર્ય હોય તેમાં પોતાનો કિંમતી સમય આપી કર્મ વિરાંગના,દિન દુખિયાના બેલી એવા શ્રીમતિ જીજ્ઞાબેન શેઠે દરેક બાળકોને ખૂબ ઉલ્લાસ અને ઉમંગ પૂર્વક સુંદર રીતે ભોજન કરાવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરતમાં હર ઘર તિરંગા અંતર્ગત 2 કિલોમીટર સુધી પદયાત્રા યોજાઇ જેમાં મુખ્યમંત્રીએ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યુ
આગામી 15 ઓગસ્ટ લઇ કેન્દ્ર સરકાર દ્રારા હર ઘર તિંરગા અભિયાન પૂરજોશમાં ચલાવમાં આવી રહ્યો છે જેમાં...
ભાજપના નેતાઓએ ચૂંટણી ટાણે હદ્દેદારો આગેવાનો તેમજ કાર્યકરો સાથે કરી બેઠક
ભાજપના નેતાઓએ ચૂંટણી ટાણે હદ્દેદારો આગેવાનો તેમજ કાર્યકરો સાથે કરી બેઠક
ગારીયાધાર જીતુભાઇ વણઝારાને કોંગ્રેસ પક્ષ દ્વારા ભાવનગર જિલ્લાના સહમંતી બનાવાયા
ગારીયાધાર જીતુભાઇ વણઝારાને કોંગ્રેસ પક્ષ દ્વારા ભાવનગર જિલ્લાના સહમંતી બનાવાયા
দৰঙত বিশ্ব জনসংখ্যা দিৱস উদযাপন*
মঙলদৈ,১১ জুলাই: ৰাজ্যৰ অন্য প্ৰান্তৰ লগতে আজি দৰঙতো বিশ্ব জনসংখ্যা দিৱস উদযাপনৰ লগতে পষেকজোৰা...