શંખેશ્વર ગામે વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાની 48મી દીક્ષા તીથી નિમિત્તે પૂજય મુનિરાજ નયશેખર વિજયજીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા પ્રેમરત્ન પરીવારના આયોજન દ્વારા જીજ્ઞા કોમ્પ્યુટર કલાસીસ ના નેજા હેઠળ સંસ્કાર બાલ વિદ્યાલયમાં નાના-નાના બાળકોને ભોજન કરવામાં આવેલ. આ ભોજન દરમ્યાન દરેક બાળકોને પુરી,શાક અને મીઠાઈ,ફરસાણ વિગેરે આપવામાં આવેલ.આ સેવાકીય કાર્યમાં કોઈ પણ સેવાકીય કાર્ય હોય તેમાં પોતાનો કિંમતી સમય આપી કર્મ વિરાંગના,દિન દુખિયાના બેલી એવા શ્રીમતિ જીજ્ઞાબેન શેઠે દરેક બાળકોને ખૂબ ઉલ્લાસ અને ઉમંગ પૂર્વક સુંદર રીતે ભોજન કરાવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા શહેર માં પોલીસ વિભાગ દ્વારા ચાઇનિઝ દોરી અને તુક્કલ ન વાપરવાની અપીલ કરાઈ || JKS NEWS
ડીસા શહેર માં પોલીસ વિભાગ દ્વારા ચાઇનિઝ દોરી અને તુક્કલ ન વાપરવાની અપીલ કરાઈ || JKS NEWS
દાહોદ જિલ્લામાં ગુજકેટની પરીક્ષાઓ સંદર્ભ પ્રતિબંધાત્મક આદેશો
પરીક્ષાના સ્થળની ૧૦૦ મીટર સુધીના વિસ્તારમાં બિનઅધિકૃત વ્યક્તિ પ્રવેશી શકશે નહીં (રાજ કાપડિયા...
UP By Election Date 2024: यूपी की 10 सीटों पर होने वाले उपचुनाव की तारीखों का आज हो सकता है ऐलान
UP By Election Date 2024: यूपी की 10 सीटों पर होने वाले उपचुनाव की तारीखों का आज हो सकता है ऐलान