શંખેશ્વર ગામે વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાની 48મી દીક્ષા તીથી નિમિત્તે પૂજય મુનિરાજ નયશેખર વિજયજીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા પ્રેમરત્ન પરીવારના આયોજન દ્વારા જીજ્ઞા કોમ્પ્યુટર કલાસીસ ના નેજા હેઠળ સંસ્કાર બાલ વિદ્યાલયમાં નાના-નાના બાળકોને ભોજન કરવામાં આવેલ. આ ભોજન દરમ્યાન દરેક બાળકોને પુરી,શાક અને મીઠાઈ,ફરસાણ વિગેરે આપવામાં આવેલ.આ સેવાકીય કાર્યમાં કોઈ પણ સેવાકીય કાર્ય હોય તેમાં પોતાનો કિંમતી સમય આપી કર્મ વિરાંગના,દિન દુખિયાના બેલી એવા શ્રીમતિ જીજ્ઞાબેન શેઠે દરેક બાળકોને ખૂબ ઉલ્લાસ અને ઉમંગ પૂર્વક સુંદર રીતે ભોજન કરાવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Chandrayaan-3 Landing: Bollywood में जश्न का माहौल, SRK, Akshay, Salman ने दी बधाई | वनइंडिया हिंदी
Chandrayaan-3 Landing: Bollywood में जश्न का माहौल, SRK, Akshay, Salman ने दी बधाई | वनइंडिया हिंदी
રાધનપુર ખાતે પરશુરામ જયંતીની ભવ્ય ઉજવણી | SatyaNirbhay News Channel
રાધનપુર ખાતે પરશુરામ જયંતીની ભવ્ય ઉજવણી | SatyaNirbhay News Channel
युवक से मांगे गए रूपये कार्रवाई करने के नाम पर
जनपद आजमगढ़ के थाना अहरौला में,युवक से मांगे गए रूपए कार्रवाई करने के नाम पर।मालूम होकि जनपद आजमगढ़...
জিলা কৃষি বিভাগৰ উদ্যোগত চৰাইদেউত হৰ ঘৰ তিৰংগা কাৰ্যসূচীৰ অধীনত বাটৰ নাট প্ৰদৰ্শন
চৰাইদেউ জিলা কৃষি বিভাগৰ পৃষ্ঠপোষকতাত মথুৰাপুৰ শংকৰদেৱ শিশু নিকেতনৰ সহযোগিতাত আজি 'আজাদী কা অমৃত...
12 ઓગસ્ટ થી શરૂ થશે મતદાર સુધારણા કાર્યક્રમ
18 વર્ષથી વધુ ઉંમરના યુવક યુવતી મતદાન નોંધણી કરાવી લોકશાહીને વધુ મજબૂતબનાવે
12 ઓગસ્ટ થી શરૂ થશે મતદાર સુધારણા કાર્યક્રમ
18 વર્ષથી વધુ ઉંમરના યુવક યુવતી મતદાન નોંધણી કરાવી...