શંખેશ્વર ગામે વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાની 48મી દીક્ષા તીથી નિમિત્તે પૂજય મુનિરાજ નયશેખર વિજયજીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા પ્રેમરત્ન પરીવારના આયોજન દ્વારા જીજ્ઞા કોમ્પ્યુટર કલાસીસ ના નેજા હેઠળ સંસ્કાર બાલ વિદ્યાલયમાં નાના-નાના બાળકોને ભોજન કરવામાં આવેલ. આ ભોજન દરમ્યાન દરેક બાળકોને પુરી,શાક અને મીઠાઈ,ફરસાણ વિગેરે આપવામાં આવેલ.આ સેવાકીય કાર્યમાં કોઈ પણ સેવાકીય કાર્ય હોય તેમાં પોતાનો કિંમતી સમય આપી કર્મ વિરાંગના,દિન દુખિયાના બેલી એવા શ્રીમતિ જીજ્ઞાબેન શેઠે દરેક બાળકોને ખૂબ ઉલ્લાસ અને ઉમંગ પૂર્વક સુંદર રીતે ભોજન કરાવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Oracle Financial Q3 Results Impact | मजबूत नतीजों के बाद आज कौन से Strategy से बनेगा ज्यादा पैसा?
Oracle Financial Q3 Results Impact | मजबूत नतीजों के बाद आज कौन से Strategy से बनेगा ज्यादा पैसा?
ન્યુ વીઆઇપી રોડ ઉપર દબાણ દૂર કરાયા
ન્યુ વીઆઇપી રોડ ઉપર દબાણ દૂર કરાયા
তেল পৰিবাহী অইল টেংকাৰৰ জোখ মাপৰ নামত বৈধ পৰিমাণ বিজ্ঞান বিভাগত চলি আছে দুৰ্নীতি :: ৰাজকোষতকৈ অধিক ধন যায় একাংশ সহকাৰী নিয়ন্ত্ৰক আৰু পৰিদৰ্শকৰ পকেটলৈ
ডঃ হিমন্ত বিশ্ব শৰ্মাই ২০২১ চনৰ ১০ মে'ত মুখ্যমন্ত্ৰী হিচাপে দায়িত্বভাৰ গ্ৰহণ কৰিয়েই ৰাজ্যবাসীক...
किरोड़ी ने सरकारी गाड़ी छोड़ी,अब जल्द ही देने वाले है इस्तीफा !
रघुकुल रीति सदा चलि आई. प्राण जाई पर बचन न जाई'. काउंटिंग वाले दिन 4 जून को किरोड़ी लाल मीणा ने...