શંખેશ્વર ગામે વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાની 48મી દીક્ષા તીથી નિમિત્તે પૂજય મુનિરાજ નયશેખર વિજયજીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા પ્રેમરત્ન પરીવારના આયોજન દ્વારા જીજ્ઞા કોમ્પ્યુટર કલાસીસ ના નેજા હેઠળ સંસ્કાર બાલ વિદ્યાલયમાં નાના-નાના બાળકોને ભોજન કરવામાં આવેલ. આ ભોજન દરમ્યાન દરેક બાળકોને પુરી,શાક અને મીઠાઈ,ફરસાણ વિગેરે આપવામાં આવેલ.આ સેવાકીય કાર્યમાં કોઈ પણ સેવાકીય કાર્ય હોય તેમાં પોતાનો કિંમતી સમય આપી કર્મ વિરાંગના,દિન દુખિયાના બેલી એવા શ્રીમતિ જીજ્ઞાબેન શેઠે દરેક બાળકોને ખૂબ ઉલ્લાસ અને ઉમંગ પૂર્વક સુંદર રીતે ભોજન કરાવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Foods Not to Reheat: दोबारा गर्म करने पर जहर बन जाते हैं ये फूड्स, खाने से पड़ सकते हैं लेने के देने
क्या आप भी रात का बचा खाना सुबह गर्म करके खा लेते हैं? अगर हां तो सावधान हो जाइए। कुछ फूड आइटम्स...
জোনাইত প্ৰকাণ্ড গছ বাগৰি কথমপি প্ৰাণ ৰক্ষা দুগৰাকী মহিলাৰ
জোনাইত প্ৰকাণ্ড গছ বাগৰি কথমপি প্ৰাণ ৰক্ষা দুগৰাকী মহিলাৰ #siang_Live#Jonai_News
তিৰুপতি বালাজী মন্দিৰত উপস্থিত অসম চৰকাৰৰ কেবিনেট মন্ত্ৰী সঞ্জয় কিষান
শুক্ৰবাৰে পুৱাই তিনিচুকীয়া বিধানসভা সমষ্টিৰ বিধায়ক তথা অসম চৰকাৰৰ শ্ৰম আৰু চাহ জনজাতি কল্যাণ...