શંખેશ્વર ગામે વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાની 48મી દીક્ષા તીથી નિમિત્તે પૂજય મુનિરાજ નયશેખર વિજયજીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા પ્રેમરત્ન પરીવારના આયોજન દ્વારા જીજ્ઞા કોમ્પ્યુટર કલાસીસ ના નેજા હેઠળ સંસ્કાર બાલ વિદ્યાલયમાં નાના-નાના બાળકોને ભોજન કરવામાં આવેલ. આ ભોજન દરમ્યાન દરેક બાળકોને પુરી,શાક અને મીઠાઈ,ફરસાણ વિગેરે આપવામાં આવેલ.આ સેવાકીય કાર્યમાં કોઈ પણ સેવાકીય કાર્ય હોય તેમાં પોતાનો કિંમતી સમય આપી કર્મ વિરાંગના,દિન દુખિયાના બેલી એવા શ્રીમતિ જીજ્ઞાબેન શેઠે દરેક બાળકોને ખૂબ ઉલ્લાસ અને ઉમંગ પૂર્વક સુંદર રીતે ભોજન કરાવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
আজি শুভ মহালয়া
আজি শুভ মহালয়া । নিশাৰ পৰাই হোজাই আৰু পশ্চিম কাৰ্বি আংলং সংযোগী ৰাজপথলৈ ওলাই আহিছে ৰাইজ । যিহেতু...
डोटासरा बोले- उपचुनाव में किसी से गठबंधन नहीं कर रहे:हम सातों सीटों पर चुनाव लड़ेंगे, पैनल तैयार; हमसे किसी ने बात नहीं की
राजस्थान कांग्रेस ने उपचुनाव में बिना गठबंधन मैदान में उतरने का फैसला किया है। कांग्रेस...
વિદેશી રોકાણકારોએ આ કંપનીના 11 લાખ શેર ખરીદ્યા, મલ્ટિબેગર સ્ટોક 18% સુધી ઉછળ્યો
Multibagger Stock: NSE વેબસાઈટ પર ઉપલબ્ધ હોલસેલ ડીલની વિગતો અનુસાર વૈશ્વિક નાણાકીય સેવા...
ભિલોડા તાલુકાના વાંકાનેર ગામથી નવાચિબોડા જવા માટેનો રસ્તો છેલ્લા વીસ વષઁથી બિસ્માર હાલતમાં.
ભિલોડા તાલુકાના વાંકાનેર ગામથી નવાચિબોડા જવા માટેનો રસ્તો છેલ્લા વીસ વષઁથી બિસ્માર હાલતમાં.
જૂનાગઢ ઉપલા દાતાર સ્થિત યોજાયો મહાયજ્ઞ
જૂનાગઢ કોમી એકતાના પ્રતીક સમી ઉપલા દાતારની જગ્યા ઉપર નવનાથ
સિદ્ધ ચોર્યાસીનો અખંડ ધુણો આવેલ છે,...