શંખેશ્વર ગામે વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાની 48મી દીક્ષા તીથી નિમિત્તે પૂજય મુનિરાજ નયશેખર વિજયજીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા પ્રેમરત્ન પરીવારના આયોજન દ્વારા જીજ્ઞા કોમ્પ્યુટર કલાસીસ ના નેજા હેઠળ સંસ્કાર બાલ વિદ્યાલયમાં નાના-નાના બાળકોને ભોજન કરવામાં આવેલ. આ ભોજન દરમ્યાન દરેક બાળકોને પુરી,શાક અને મીઠાઈ,ફરસાણ વિગેરે આપવામાં આવેલ.આ સેવાકીય કાર્યમાં કોઈ પણ સેવાકીય કાર્ય હોય તેમાં પોતાનો કિંમતી સમય આપી કર્મ વિરાંગના,દિન દુખિયાના બેલી એવા શ્રીમતિ જીજ્ઞાબેન શેઠે દરેક બાળકોને ખૂબ ઉલ્લાસ અને ઉમંગ પૂર્વક સુંદર રીતે ભોજન કરાવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Tata Punch vs Maruti Ignis: डिजाइन, इंजन और कीमत के मामले में किसका पलड़ा भारी? खरीदने से पहले जान लीजिए
भारतीय बाजार में आने वाली नवीनतम बॉडी स्टाइल माइक्रो एसयूवी है। इस सेगमेंट में दो सबसे मजबूत...
પ્રોફાઈલ / ચાર્ટડ એકાઉન્ટન્ટથી શેર બજારના જાદુગર સુધીની સફર, આવી હતી રાકેશ ઝુનઝુનવાલાની કહાની
દેશના સૌથી સફળ રોકાણકારોમાંના એક અને દિગ્ગજ ઉદ્યોગપતિ રાકેશ ઝુનઝુનવાલાનું આજે સવારે નિધન...
ધારાસભ્ય મોહન ઘોડિયાએ અંતરિયાળ રસ્તાઓની મંજૂરી સાથે ખાતમુહૂર્ત કર્યા
170 મહુવા વિધાન સભાના ધારાસભ્ય મોહન ધોડિયા આમતો લોકોના પ્રેમ અને હુલામણા નામથી પુલવાળા ધારાસભ્ય...