શંખેશ્વર ગામે વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાની 48મી દીક્ષા તીથી નિમિત્તે પૂજય મુનિરાજ નયશેખર વિજયજીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા પ્રેમરત્ન પરીવારના આયોજન દ્વારા જીજ્ઞા કોમ્પ્યુટર કલાસીસ ના નેજા હેઠળ સંસ્કાર બાલ વિદ્યાલયમાં નાના-નાના બાળકોને ભોજન કરવામાં આવેલ. આ ભોજન દરમ્યાન દરેક બાળકોને પુરી,શાક અને મીઠાઈ,ફરસાણ વિગેરે આપવામાં આવેલ.આ સેવાકીય કાર્યમાં કોઈ પણ સેવાકીય કાર્ય હોય તેમાં પોતાનો કિંમતી સમય આપી કર્મ વિરાંગના,દિન દુખિયાના બેલી એવા શ્રીમતિ જીજ્ઞાબેન શેઠે દરેક બાળકોને ખૂબ ઉલ્લાસ અને ઉમંગ પૂર્વક સુંદર રીતે ભોજન કરાવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
UP: Mulayam Singh Yadav की दूसरी पुण्यतिथि आज, Akhilesh Yadav ने दी श्रद्धांजलि | Saifai | AajTak
UP: Mulayam Singh Yadav की दूसरी पुण्यतिथि आज, Akhilesh Yadav ने दी श्रद्धांजलि | Saifai | AajTak
રાજુલામાં દીપડો આંટા ફેરા મારતો હોય તેવા વિડિયો સામે આવ્યા
રાજુલામાં દીપડો આંટા ફેરા મારતો હોય તેવા વિડિયો સામે આવ્યા
ছাত্ৰক নৃশংখ ভাবে হত্যা কৰা ঘটনাক কেন্দ্ৰ কৰি দুঃখিক উচিত শাস্তি প্ৰদান কৰাৰ দাবীত ১৫ নং ৰাষ্ট্ৰীয় ঘাইপথ অৱৰোধ
ছাত্ৰক নৃশংখ ভাবে হত্যা কৰা ঘটনাক কেন্দ্ৰ কৰি দুঃখিক উচিত শাস্তি প্ৰদান কৰাৰ দাবীত ১৫ নং...
हरियाणा विधानसभा चुनाव के परिणाम के बाद भाजपा कार्यकर्ताओं ने जीत पर मनाया जश्न।
हरियाणा विधानसभा चुनाव के परिणाम के बाद भाजपा कार्यकर्ताओं ने जीत पर ने मनाया जश्न।...