શંખેશ્વર ગામે વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાની 48મી દીક્ષા તીથી નિમિત્તે પૂજય મુનિરાજ નયશેખર વિજયજીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા પ્રેમરત્ન પરીવારના આયોજન દ્વારા જીજ્ઞા કોમ્પ્યુટર કલાસીસ ના નેજા હેઠળ સંસ્કાર બાલ વિદ્યાલયમાં નાના-નાના બાળકોને ભોજન કરવામાં આવેલ. આ ભોજન દરમ્યાન દરેક બાળકોને પુરી,શાક અને મીઠાઈ,ફરસાણ વિગેરે આપવામાં આવેલ.આ સેવાકીય કાર્યમાં કોઈ પણ સેવાકીય કાર્ય હોય તેમાં પોતાનો કિંમતી સમય આપી કર્મ વિરાંગના,દિન દુખિયાના બેલી એવા શ્રીમતિ જીજ્ઞાબેન શેઠે દરેક બાળકોને ખૂબ ઉલ્લાસ અને ઉમંગ પૂર્વક સુંદર રીતે ભોજન કરાવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  હિન્દુ યુવા સંગઠન મહુવા દ્વારા શત્ર પુજન 
 
                      હિન્દુ યુવા સંગઠન મહુવા દ્વારા શત્ર પુજન
                  
   ગુજરાત ના ઇલેક્સન નું સચોટ અને સાચું પરિણામ વિસ્તાર થી ફક્ત અહીં જોવા ક્લિક કરો ઘરે બેઠા  
 
                      ગુજરાત ની દરેક વિધાનસભા સભા નું સચોટ અને સાચું ફક્ત આ બ્લુ લિંક પર ક્લિક કરો...
                  
   महिसागर जिले के संतरामपुर के गामड़ी में गांव में कच्चा मकान गिरने से होनहार 
 
                      महिसागर जिले के संतरामपुर के गामड़ी में गांव में कच्चा मकान गिरने से होनहार
                  
   કોળી સમાજની ચિંતન શિબિર સાલીયા કબીર મંદિર ખાતે યોજાઈ 
 
                      કોળી સમાજની ચિંતન શિબિર સાલીયા કબીર મંદિર ખાતે યોજાઈ
                  
   नाट्यगृहातील पहिल्याच प्रयोगात साऊंड सिस्टीमचा "खेळखंडोबा" 
 
                      रत्नागिरी /प्रतिनिधी
राज्याचे उद्योगमंत्री जिल्ह्याचे पालकमंत्री ना. उदय सामंत यांनी 26 जानेवारी...
                  
   
  
  
  
  
   
   
  