જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી - મોરા અને સુખસર નવોદય તાલીમ વર્ગના સંચાલક શ્રી દિલીપકુમાર એચ. મકવાણા દ્વારા નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે જેમાં અનાથ બાળકો અને અપંગ બાળકો માટે જરૂરી મટેરીયલ અને માર્ગદર્શન વિનામૂલ્યે આપવામાં આવે છે ત્યારે ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ખાતે તાલીમ મેળવી રહેલા વિદ્યાર્થીઓને ભગવત ગીતાના 18 અઘ્યાય અંગેનો સંશિપ્ત સાર આપવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓ દ્વારા ગીતા ગ્રંથ દ્વારા વિવિધ વકત્યો રજૂ કરવામાં આવ્યા હતા. ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ મોરાના સંચાલક શ્રી અશ્વિનભાઈ સી.સંગાડા દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતા એ હિન્દુ ધર્મના પ્રાચીન અને પવિત્ર ગ્રંથ છે એવુ જણાવવામાં આવ્યું હતું. ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સુખસરના સંચાલક શ્રી રાજુભાઈ એસ. મકવાણા દ્વારા ગીતા એટલે કોઈ દેવી દેવતાઓનું કે ધર્મનું વર્ણન કે મહત્વ નહિ પરંતુ ગીતા એટલે જીવન જીવવાની પદ્ધતિ અને ગીતાના સંદેશનું અનુસરણ કરવું જોઈએ એ વિશે રસપ્રદ માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપ સંજેલીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ નો આભાર ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક શ્રી દિલીપકુમાર એચ. મકવાણા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
धरने के 13वें दिन धरना स्थल पर पहुंचे तहसीलदार व सीआई धरना दे रहे लोगों ने उठाई पीड़ित परिवार को आर्थिक सहायता की मांग
शिक्षक मनीष मीणा हत्याकांड में पीड़ित परिवार को न्याय की मांग को लेकर धरना 13 वे दिन भी जारी रहा।...
सावन की पहली बारिश झूम के बरसे बदरा
सावन की पहली बारिश झूम कर बरसे बदरा
नैनवां।सावन की पहली बारिश के साथ तालाबों में हुई पानी आवक।...
સાંતલપુર પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી
સાંતલપુર પ્રાથમિક શાળા નંબર બે માં શિક્ષક દિનની ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી...
ધ્રાંગધ્રા શહેરમાં ચલણી રૂ.5 ની નોટ અને રૂ.10 ના સિક્કા વેપારી નહીં સ્વીકારતા ગ્રાહકોમાં રોષ
ધ્રાંગધ્રા શહેરમાં ચલણી રૂ.પ ની નોટ અને રૂ.૧૦ ના સિક્કા વેપારી નહીં સ્વીકારતા ગ્રાહક સુરક્ષા...