જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી - મોરા અને સુખસર નવોદય તાલીમ વર્ગના સંચાલક શ્રી દિલીપકુમાર એચ. મકવાણા દ્વારા નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે જેમાં અનાથ બાળકો અને અપંગ બાળકો માટે જરૂરી મટેરીયલ અને માર્ગદર્શન વિનામૂલ્યે આપવામાં આવે છે ત્યારે ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ખાતે તાલીમ મેળવી રહેલા વિદ્યાર્થીઓને ભગવત ગીતાના 18 અઘ્યાય અંગેનો સંશિપ્ત સાર આપવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓ દ્વારા ગીતા ગ્રંથ દ્વારા વિવિધ વકત્યો રજૂ કરવામાં આવ્યા હતા. ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ મોરાના સંચાલક શ્રી અશ્વિનભાઈ સી.સંગાડા દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતા એ હિન્દુ ધર્મના પ્રાચીન અને પવિત્ર ગ્રંથ છે એવુ જણાવવામાં આવ્યું હતું. ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સુખસરના સંચાલક શ્રી રાજુભાઈ એસ. મકવાણા દ્વારા ગીતા એટલે કોઈ દેવી દેવતાઓનું કે ધર્મનું વર્ણન કે મહત્વ નહિ પરંતુ ગીતા એટલે જીવન જીવવાની પદ્ધતિ અને ગીતાના સંદેશનું અનુસરણ કરવું જોઈએ એ વિશે રસપ્રદ માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપ સંજેલીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ નો આભાર ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક શ્રી દિલીપકુમાર એચ. મકવાણા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Vadodara Boat Tragedy : गुजरात के वडोदरा में बोट डूबी, 12 बच्चों समेत 14 लोगों की मौत (BBC Hindi)
Vadodara Boat Tragedy : गुजरात के वडोदरा में बोट डूबी, 12 बच्चों समेत 14 लोगों की मौत (BBC Hindi)
তৃতীয়-চতুৰ্থ বৰ্গৰ নিযুক্তি পৰীক্ষা নিয়াৰিকৈ পতাৰ নিৰ্দেশ মুখ্যমন্ত্ৰীৰ
অসম চৰকাৰৰ খালী হৈ থকা তৃতীয় আৰু চতুৰ্থ বৰ্গৰ পদ সমূহ পুৰণৰ বাবে বিশেষ তৎপৰতা গ্ৰহণ কৰা...
বঙাইগাঁৱত অমৃত সৰোবৰৰ কাম আৰম্ভ
প্ৰধানমন্ত্ৰী নৰেন্দ্ৰ মোডীৰ অভিলাষী আঁচনি "মিছন অমৃত সৰোবৰ"ৰ কাম যোৱা ১৭ছেপ্টেম্বৰ তাৰিখে...
The Kerala Story को 'द कश्मीर फाइल्स' के डायरेक्टर का सपोर्ट, विवेक अग्निहोत्री ने दिया शशि थरूर को करारा जवाब
Vivek Agnihotri Reacts On Shashi Tharoor Tweet Over The Kerala Story Controversy: विपुल शाह की...
મહીસાગર જિલ્લાના ખાનપુરના તલપતના ભેવાડા ગામે મકાન ધરાશયી, આઠ લોકોનો ચમત્કારીક બચાવ.
મહીસાગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ખાનપુર તાલુકામાં આવેલ તલપતના...