જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી - મોરા અને સુખસર નવોદય તાલીમ વર્ગના સંચાલક શ્રી દિલીપકુમાર એચ. મકવાણા દ્વારા નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે જેમાં અનાથ બાળકો અને અપંગ બાળકો માટે જરૂરી મટેરીયલ અને માર્ગદર્શન વિનામૂલ્યે આપવામાં આવે છે ત્યારે ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ખાતે તાલીમ મેળવી રહેલા વિદ્યાર્થીઓને ભગવત ગીતાના 18 અઘ્યાય અંગેનો સંશિપ્ત સાર આપવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓ દ્વારા ગીતા ગ્રંથ દ્વારા વિવિધ વકત્યો રજૂ કરવામાં આવ્યા હતા. ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ મોરાના સંચાલક શ્રી અશ્વિનભાઈ સી.સંગાડા દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતા એ હિન્દુ ધર્મના પ્રાચીન અને પવિત્ર ગ્રંથ છે એવુ જણાવવામાં આવ્યું હતું. ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સુખસરના સંચાલક શ્રી રાજુભાઈ એસ. મકવાણા દ્વારા ગીતા એટલે કોઈ દેવી દેવતાઓનું કે ધર્મનું વર્ણન કે મહત્વ નહિ પરંતુ ગીતા એટલે જીવન જીવવાની પદ્ધતિ અને ગીતાના સંદેશનું અનુસરણ કરવું જોઈએ એ વિશે રસપ્રદ માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપ સંજેલીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ નો આભાર ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક શ્રી દિલીપકુમાર એચ. મકવાણા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  હાલોલ તાલુકા પંથકમાં રાત્રિના અંધકારમાં થતો માટી ખનનનો કાળો કારોબાર ઝડપાયો, ગેરકાયદેસર માટી ભરેલા ૭ હાઇવા ટ્રક અને ૨ લાકડાના ટેમ્પો ઝડપાયા. 
 
                      પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી અને જિલ્લામાં દબંગ અધિકારી તરીકેની છાપ ધરાવતા પ્રામાણિક અને...
                  
   Breaking News: Punjab में Congress को बड़ा झटका, BJP मेंं शामिल हुए तेजिंदर सिंह बिट्टू | Aaj Tak 
 
                      Breaking News: Punjab में Congress को बड़ा झटका, BJP मेंं शामिल हुए तेजिंदर सिंह बिट्टू | Aaj Tak
                  
   ધાડના આરોપીને  પકડી પાડતી એસઓજી સુરેન્દ્રનગર 
 
                      મિલ્કત વિરોધી ગુનાઓ, લૂંટ, ધાડના ગુનાના આરોપીને શોધવા તથા ગુનાહીત પ્રવત્તિ શોધી કાઢવા માટેની...
                  
   ৰাজ্যৰ ৬ জনগোষ্ঠীক জনজাতিকৰণৰ সন্দৰ্ভত পুনৰ প্ৰতাৰণা কৰাৰ প্ৰতিবাদত পুত্তলিকা দাহ 
 
                      ৰাজ্যৰ ৬ জনগোষ্ঠীক জনজাতিকৰণৰ সন্দৰ্ভত পুনৰ প্ৰতাৰণা কৰাৰ প্ৰতিবাদত তিনিচুকীয়াত  মৰাণ ছাত্ৰ...
                  
   भारत-कनाडा विवाद में अमेरिका बोला- भारत सहयोग नहीं कर रहा:जांच में मदद करे 
 
                      खालिस्तान समर्थक हरदीप सिंह निज्जर मामले को लेकर भारत-कनाडा में विवाद के बीच अब अमेरिका का भी...
                  
   
  
  
  
   
  