જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી - મોરા અને સુખસર નવોદય તાલીમ વર્ગના સંચાલક શ્રી દિલીપકુમાર એચ. મકવાણા દ્વારા નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે જેમાં અનાથ બાળકો અને અપંગ બાળકો માટે જરૂરી મટેરીયલ અને માર્ગદર્શન વિનામૂલ્યે આપવામાં આવે છે ત્યારે ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ખાતે તાલીમ મેળવી રહેલા વિદ્યાર્થીઓને ભગવત ગીતાના 18 અઘ્યાય અંગેનો સંશિપ્ત સાર આપવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓ દ્વારા ગીતા ગ્રંથ દ્વારા વિવિધ વકત્યો રજૂ કરવામાં આવ્યા હતા. ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ મોરાના સંચાલક શ્રી અશ્વિનભાઈ સી.સંગાડા દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતા એ હિન્દુ ધર્મના પ્રાચીન અને પવિત્ર ગ્રંથ છે એવુ જણાવવામાં આવ્યું હતું. ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સુખસરના સંચાલક શ્રી રાજુભાઈ એસ. મકવાણા દ્વારા ગીતા એટલે કોઈ દેવી દેવતાઓનું કે ધર્મનું વર્ણન કે મહત્વ નહિ પરંતુ ગીતા એટલે જીવન જીવવાની પદ્ધતિ અને ગીતાના સંદેશનું અનુસરણ કરવું જોઈએ એ વિશે રસપ્રદ માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપ સંજેલીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ નો આભાર ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક શ્રી દિલીપકુમાર એચ. મકવાણા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সোণাৰীত চৰাইদেউ জিলা আয়ুক্তৰ গুৰুত্বপূৰ্ণ সভা অনুষ্ঠিত, অমৃত বৃক্ষ আন্দোলনৰ লগতে বিভিন্ন বিষয়ক লৈ আলোচনা।
চৰাইদেউ জিলাৰ আয়ুক্ত নিবেদন দাস পাটোৱাৰীৰ পৌৰহিত্ত্বত জিলা আয়ুক্তৰ সভা কক্ষত এক গুৰুত্বপূৰ্ণ সভা...
મેળા દરમિયાન લોકોને વધારે સુવિધા કઈ રીતે પૂરી પાડી શકાય તેનું વહીવટી તંત્ર દ્વારા ખુબ જ ચોકસાઈથી ધ્યાન રખાયું :પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ
આજે તરણેતર લોકમેળાના અંતિમ દિવસે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પરિવાર તથા જિલ્લા વહીવટી તંત્રના...
Renault India is delighted to announce a significant advancement in its commitment to the Indian market, under Renaulution India 2024.
January 22, 2024
Renault reinforces its commitment to the Indian market through Renaulution 2024:...
જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ નું અનેરું ચકલી બચાવો અભિયાન સંસ્થા દ્વારા રાહત દરે ચકલી ના માળા અને માટી ના કૂંડા નું વિતરણ કરાયું
આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન સલગ્ન જીલ્લા ની અગ્રણી સેવા સંસ્થા જાયન્ટ્સ...
EDએ અર્પિતા મુખર્જીના ઘરેથી અત્યાર સુધીમાં 40 કરોડ રૂપિયાની રોકડ રિકવર કરી
પશ્ચિમ બંગાળના શિક્ષણ વિભાગમાં કૌભાંડની તપાસ કરતી કેન્દ્રીય એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)...