જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી - મોરા અને સુખસર નવોદય તાલીમ વર્ગના સંચાલક શ્રી દિલીપકુમાર એચ. મકવાણા દ્વારા નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે જેમાં અનાથ બાળકો અને અપંગ બાળકો માટે જરૂરી મટેરીયલ અને માર્ગદર્શન વિનામૂલ્યે આપવામાં આવે છે ત્યારે ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ખાતે તાલીમ મેળવી રહેલા વિદ્યાર્થીઓને ભગવત ગીતાના 18 અઘ્યાય અંગેનો સંશિપ્ત સાર આપવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓ દ્વારા ગીતા ગ્રંથ દ્વારા વિવિધ વકત્યો રજૂ કરવામાં આવ્યા હતા. ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ મોરાના સંચાલક શ્રી અશ્વિનભાઈ સી.સંગાડા દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતા એ હિન્દુ ધર્મના પ્રાચીન અને પવિત્ર ગ્રંથ છે એવુ જણાવવામાં આવ્યું હતું. ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સુખસરના સંચાલક શ્રી રાજુભાઈ એસ. મકવાણા દ્વારા ગીતા એટલે કોઈ દેવી દેવતાઓનું કે ધર્મનું વર્ણન કે મહત્વ નહિ પરંતુ ગીતા એટલે જીવન જીવવાની પદ્ધતિ અને ગીતાના સંદેશનું અનુસરણ કરવું જોઈએ એ વિશે રસપ્રદ માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપ સંજેલીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ નો આભાર ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક શ્રી દિલીપકુમાર એચ. મકવાણા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Gaganyaan में जाने वाले 4 Indian Astronauts दुनिया के सामने आए, ट्रेनिंग देख दंग रह जाएंगे।
Gaganyaan में जाने वाले 4 Indian Astronauts दुनिया के सामने आए, ट्रेनिंग देख दंग रह जाएंगे।
કંડા પ્રાથમિક શાળામાં વિકાસ કમિશ્નર સંદીપકુમારના હસ્તે પ્રવેશોત્સવ યોજાયો, વિકાસ કમિશ્નરે શાળાના ખૂબ વખાણ કર્યા, ડીડીઓને જીલ્લા પંચાયતના તમામ સભ્યો સાથે કંડા પ્રાથમિક શાળાની મુલાકાત લેવાનું સૂચન કર્યું
કંડા પ્રાથમિક શાળામાં વિકાસ કમિશ્નર સંદીપકુમારના હસ્તે પ્રવેશોત્સવ યોજાયો, વિકાસ કમિશ્નરે શાળાના...
মৰাণ ৰাণীপথত পথ দুৰ্ঘটনা, ৩ জন আহত
মৰাণ ৰাণীপথত পথ দুৰ্ঘটনা, ৩ জন আহত
મુજે નહીં ચાહીએ તુમ્હારી સિક્યોરિટી, તુમ્હારી સિક્યોરિટી તુમ્હારે પાસ રાખો : કેજરીવાલ
મુજે નહીં ચાહીએ તુમ્હારી સિક્યોરિટી, તુમ્હારી સિક્યોરિટી તુમ્હારે પાસ રાખો : કેજરીવાલ
Om Prakash Rajbhar के दम पर Ghosi में उपचुनाव लड़ रही BJP सत्ता के बावजूद कैसे हार गई?
Om Prakash Rajbhar के दम पर Ghosi में उपचुनाव लड़ रही BJP सत्ता के बावजूद कैसे हार गई?