સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં સૌરાષ્ટ્રમાં પાણી પહોંચાડવા માટે ઢાંકી પાસે પમ્પીંગ સ્ટેશન કાર્યરત છે. ત્યાં છેલ્લા ઘણા લાંબા સમયથી આગળ પાણી પૂરતા પ્રમાણમાં ન પહોંચવાની ફરિયાદોને ધ્યાને લઈ અને નર્મદા કેનાલના અધિકારીઓ દ્વારા નર્મદા કેનાલમાં આવતો કચરો અને શેવાળ બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ કચરો કાઢતા કાઢતા નર્મદા કેનાલના પાણીમાં એક લાશ તરતી હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતુ. ત્યારે તાત્કાલિક અસરે લખતર પોલીસને જાણકારી આપવામાં આવી હતી. અને લખતર પોલીસ તાત્કાલિક અસરે ઢાંકી પમ્પિંગ સ્ટેશન પાસે પહોંચી અને આ અંગેની તપાસ હાથ ધરી હતી.પરંતુ આ લાશ કેટલાય દિવસથી પાણીમાં પડી હોવાના કારણે કોહવાઈ ગયેલી હાલતમાં હતી. અને શરીર ઉપર એક પણ કપડું ન હોવાના કારણે તે નગ્ન હાલતમાં લાશ હોવાનું જોવા મળતા આ લાશને બહાર કાઢવી ભારે મુશ્કેલ હતી. ત્યારે આ અંગેની જાણકારી સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાના જાણકારી આપવામાં આવતા તાત્કાલિક અસરે તેઓ ઢાંકી પમ્પીંગ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. અને આ લાશને પાણીમાંથી બહાર કાઢી હતી. ત્યારે હાલમાં આ લાશને તાત્કાલિક અસરે લખતર ખાતે હોસ્પિટલે મોકલી આપવામાં આવી હતી. પરંતુ આ લાશનું પીએમ પણ ફોરેન્સિક રીતે કરવું પડે તેવું જણાવતા હાલમાં લાશને લખતર ખાતેના સાર્વજનિક દવાખાને રાખવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সোণাৰিত বিদ্যালয় গৃহ উদ্বোধন কৰিলে বিধায়ক ধৰ্মেশ্বৰ কোঁৱৰে
সোণাৰিত বিদ্যালয় গৃহ উদ্বোধন কৰিলে বিধায়ক ধৰ্মেশ্বৰ কোঁৱৰে।
সোণাৰি বিধান সমষ্টিৰ সোণাৰি...
'DefExpo 2022' નિહાળવા માર્ગદર્શિકા જાહેર
#buletinindia #gujarat #ahmedabad #news
खेड नगर परिषदेमार्फत प्लास्टिक वापरणाऱ्यांवर धडक कारवाई
खेड: येथील नगर परिषदेमार्फत सिंगल यूज प्लास्टिक कॅरिबॅग वापरावर पूर्णपणे बंदी असतानादेखील त्यांचा...