સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં સૌરાષ્ટ્રમાં પાણી પહોંચાડવા માટે ઢાંકી પાસે પમ્પીંગ સ્ટેશન કાર્યરત છે. ત્યાં છેલ્લા ઘણા લાંબા સમયથી આગળ પાણી પૂરતા પ્રમાણમાં ન પહોંચવાની ફરિયાદોને ધ્યાને લઈ અને નર્મદા કેનાલના અધિકારીઓ દ્વારા નર્મદા કેનાલમાં આવતો કચરો અને શેવાળ બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ કચરો કાઢતા કાઢતા નર્મદા કેનાલના પાણીમાં એક લાશ તરતી હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતુ. ત્યારે તાત્કાલિક અસરે લખતર પોલીસને જાણકારી આપવામાં આવી હતી. અને લખતર પોલીસ તાત્કાલિક અસરે ઢાંકી પમ્પિંગ સ્ટેશન પાસે પહોંચી અને આ અંગેની તપાસ હાથ ધરી હતી.પરંતુ આ લાશ કેટલાય દિવસથી પાણીમાં પડી હોવાના કારણે કોહવાઈ ગયેલી હાલતમાં હતી. અને શરીર ઉપર એક પણ કપડું ન હોવાના કારણે તે નગ્ન હાલતમાં લાશ હોવાનું જોવા મળતા આ લાશને બહાર કાઢવી ભારે મુશ્કેલ હતી. ત્યારે આ અંગેની જાણકારી સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાના જાણકારી આપવામાં આવતા તાત્કાલિક અસરે તેઓ ઢાંકી પમ્પીંગ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. અને આ લાશને પાણીમાંથી બહાર કાઢી હતી. ત્યારે હાલમાં આ લાશને તાત્કાલિક અસરે લખતર ખાતે હોસ્પિટલે મોકલી આપવામાં આવી હતી. પરંતુ આ લાશનું પીએમ પણ ફોરેન્સિક રીતે કરવું પડે તેવું જણાવતા હાલમાં લાશને લખતર ખાતેના સાર્વજનિક દવાખાને રાખવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
শ্ৰমিক প্ৰান মহেন্দ্ৰ নাথশৰ্মা স্মৃতি আন্তঃবাগান ফুটবল টুৰ্ণামেন্তত ডবাচাহ বাগানৰ জয়লাভ।
অসম চাহ যজদুৰ সংঘ তথা ভাৰতীয় চাহ সংস্থা (এবিটা) ৰ সৌজন্যত আয়োজিত শ্ৰমিক প্ৰান মহেন্দ্ৰ নাথ শৰ্মা...
Maharashtra Elections: Kanhaiya Kumar ने BJP पर साधा निशाना, कहा- लोकतंत्र को बचाना हमारा धर्म
Maharashtra Elections: Kanhaiya Kumar ने BJP पर साधा निशाना, कहा- लोकतंत्र को बचाना हमारा धर्म
कोटा दक्षिण महापोर को भेंट की चूड़ियां मांगा इस्तिफा, बोर्ड बैठक में हुआ जोरदार हंगामा, देखे मामला
कोटा दक्षिण महापोर को भेंट की चूड़ियां मांगा इस्तिफा, बोर्ड बैठक में हुआ जोरदार हंगामा, देखे मामला
ભારતની ચિંતા વચ્ચે ચીનનું ‘જાસૂસ જહાજ’ શ્રીલંકાના બંદરે ઉતર્યું, સેટેલાઇટ અને મિસાઇલોને ટ્રેક કરી શકે છે
ભારતની ચિંતાઓ વચ્ચે ચીનનું સેટેલાઇટ અને મિસાઇલ સર્વેલન્સ શિપ આજે સવારે શ્રીલંકાના હમ્બનટોટા બંદર...
पिप्पलेश्वर महादेव मंदिर में शिवरात्रि पर विविध धार्मिक कार्यक्रमों का होगा आयोजन
कंपीटीशन कॉलोनी, महावीर नगर तृतीय स्थित भगवान श्री पिप्पलेश्वर महादेव मंदिर, श्री पिप्पलेश्वर...