સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં સૌરાષ્ટ્રમાં પાણી પહોંચાડવા માટે ઢાંકી પાસે પમ્પીંગ સ્ટેશન કાર્યરત છે. ત્યાં છેલ્લા ઘણા લાંબા સમયથી આગળ પાણી પૂરતા પ્રમાણમાં ન પહોંચવાની ફરિયાદોને ધ્યાને લઈ અને નર્મદા કેનાલના અધિકારીઓ દ્વારા નર્મદા કેનાલમાં આવતો કચરો અને શેવાળ બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ કચરો કાઢતા કાઢતા નર્મદા કેનાલના પાણીમાં એક લાશ તરતી હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતુ. ત્યારે તાત્કાલિક અસરે લખતર પોલીસને જાણકારી આપવામાં આવી હતી. અને લખતર પોલીસ તાત્કાલિક અસરે ઢાંકી પમ્પિંગ સ્ટેશન પાસે પહોંચી અને આ અંગેની તપાસ હાથ ધરી હતી.પરંતુ આ લાશ કેટલાય દિવસથી પાણીમાં પડી હોવાના કારણે કોહવાઈ ગયેલી હાલતમાં હતી. અને શરીર ઉપર એક પણ કપડું ન હોવાના કારણે તે નગ્ન હાલતમાં લાશ હોવાનું જોવા મળતા આ લાશને બહાર કાઢવી ભારે મુશ્કેલ હતી. ત્યારે આ અંગેની જાણકારી સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાના જાણકારી આપવામાં આવતા તાત્કાલિક અસરે તેઓ ઢાંકી પમ્પીંગ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. અને આ લાશને પાણીમાંથી બહાર કાઢી હતી. ત્યારે હાલમાં આ લાશને તાત્કાલિક અસરે લખતર ખાતે હોસ્પિટલે મોકલી આપવામાં આવી હતી. પરંતુ આ લાશનું પીએમ પણ ફોરેન્સિક રીતે કરવું પડે તેવું જણાવતા હાલમાં લાશને લખતર ખાતેના સાર્વજનિક દવાખાને રાખવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદઃ ઈસ્કોન બ્રિજ પરથી ઝંપલાવી આપઘાત, પરિણીતાની સાસુ સહિત 4 સામે ગુનો નોંધાયો
સેટેલાઈટ પોલીસે ઈસ્કોન બ્રિજ પરથી કૂદીને આત્મહત્યા કરનાર ક્રિષ્ના ઠાકોરના સસરા દશરથ ઠાકોર, સાસુ...
पोलायकलां के पास बस की चपेट में आने से 80 वर्षीय बुजुर्ग घायल, एक की मौत
पोलायकलां के पास बस की चपेट में आने से 80 वर्षीय बुजुर्ग घायल, एक की मौत
છરીની અણીએ બળાત્કાર તેમજ લૂંટના આરોપીને બનાસકાંઠા LCBએ ઝડપી પાડ્યો | SatyaNirbhay News Channel
છરીની અણીએ બળાત્કાર તેમજ લૂંટના આરોપીને બનાસકાંઠા LCBએ ઝડપી પાડ્યો | SatyaNirbhay News Channel
२५ वर्षाचा काळात अनेक संकटाना तोंड देत उभे राहिले 'स्पेस कॉम्प्युटर्स' ग्राहकांसाठी आता एकाच छताखाली सर्व कॉम्प्युटरच्या एसेसीरिज मिळण्याचे एकमेव भव्य दालन
औरंगाबाद: (दीपक परेराव)आवड आणि जिद्द असेल तर कितीही संकटे आले तरी त्यावर मात करण्याची देखील शक्ती...