વીરપુરમાં પરસોતમ રૂપાલા ના હસ્તે 20 થી વધુ કોંગ્રેસ કાર્યકર્તાઓ કોંગ્રેસની વિદાય આપી ભાજપમાં જોડાયા 121 વિધાનસભા ની ચૂંટણીને લઈને પરસોત્તમ રૂપાલા ની સભા વિરપુર ખાતે યોજાઇ હતી ત્યારે વીરપુરના આજુબાજુના ગામડા ના કોંગ્રેસ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા કોંગ્રેસ ના કાર્યકર્તાઓ જણાવ્યું હતું કે કોંગ્રેસમાં રહીને અમેને અત્યાર સુધી કોઈ સહકાર મળ્યો નથી એટલે અમે નરેન્દ્ર મોદી સાહેબના કામોને જોઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડવાનું નિર્ણય લીધો છે