આસપુર ગામના 300 થી વધુ ગ્રામજનો મિટિંગમાં હાજરી આપી હતી માનસિંહ ચૌહાણ આસપુર ગામના ગ્રામજનોને જણાવ્યું હતું કે તળાવ ભરવાની મંજૂરી મળી ગઈ છે પરંતુ હું જીત્યા પછી પૂરી કોશિશ કરીશ તેઓ વિશ્વાસ ગ્રામજોનો ને આપ્યો હતો આ મિટિંગમાં જિલ્લા પંચાયત સદસ્ય પિનાકી શુક્લા વીરપુર તાલુકા ઉપપ્રમુખ સંજયભાઈ પટેલ મહીસાગર જિલ્લા મીડિયા કન્વીનર પ્રકાશ ઠાકોર ગામના કાર્યકર્તાઓ યુવાનોને વડીલો બહેનો હાજરી આપી હતી