આવતીકાલે સવારે માજી મુખ્યમંત્રી આવશે દિયોદર

   રાષ્ટ્રીય કોંગ્રેસના દિયોદર વિધાનસભાના ઉમેદવાર શીવાભાઈ ભુરીયા ના પ્રચાર અર્થે માજી મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ જી વાઘેલા તથા રાજ્યસભાના સદસ્ય શક્તિસિંહ ગોહિલ અને ઉત્તર ગુજરાતના પ્રભારી વિજયસિંહ રાઠોડ આવતીકાલે શનિવારના રોજ સવારે 10 વાગે દિયોદર માં આઝાદ ચોકમાં જાહેર સભાના સંબોધન કરશે..