બનાસકાંઠા જિલ્લા ના વાવ માં રુર્બન યોજના હેઠળ જળ સે નલ તક પાણી પહોંચાડવા તેમજ વાવ ની ચો ફેર પાણી ની પાઇપલાઇન ની કામગીરી અંદાજીત 4.50 કરોડ ની છે જે કામમાં મોટા પાયે ગેરરીતિને લઈને વડાપ્રધાન, રાજ્યપાલ મુખ્યમંત્રી, પાણી પુરવઠા મંત્રી સહિત કલેકટર તેમજ જવાબદાર અધકારીઓને લેખિત તેમજ મૌખિક જાણ કરવામાં આવેલ છે છતાં કોઈ કાર્યવાહી ના કરાતા ગામ ના જાગૃત નાગરિક નરેશભાઈ રાણાજી વેંઝિયા દ્વારા જો આ બાબતે યોગ્ય તપાસ નહીં થાય તો કોર્ટ ના દ્વાર ખખડાવવા ની ચીમકી ઉચ્ચારેલ છે. ઉલ્લેખનીય છે કે થોડા મહિના અગાઉ આ યોજના નું કામ ટલ્લે ચડતા લોકો એ ભારે હોબાળો મચાવ્યો હતો. જેમાં માત્ર પાઇપ ના ડંડા ઉભા કરી બિલ ઉધારી ગયા હોવાના આક્ષેપ વાવ ના હરિપુરા માં થયા હતા .ફરી એક વાર આંબેડકર વાસ માં નાખવામાં આવતી પાણીની પાઈપ લાઈન ડુંબ્લીકેટ છે તેવો વિડીયો સોસ્યલમીડિયામાં વાયરલ થયો છે જેને લઈને અનેક ચર્ચાઓ એ જોર પકડ્યું છે ત્યારે શું આ પાઈપ લાઈન માં ભ્રષ્ટાચાર થયો છે અને ભ્રષ્ટાચાર થયો હોય તો તે પાઇપલાઈન ની કવોલીટી ને એફ એસ એલ માં મૂકવા માં આવે તેવી લોક માંગ છે જવાબદાર તંત્ર આ અંગે ઝીણવટ ભરી તાપસ આદરે તો મોટો ધટસ્પોર્ટ દ્વારા મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ओवैसी ने 'शिवसेना से लेकर कांग्रेस तक' विपक्षियों पर किया हमला, पूछा- इन पार्टियों का क्या है ट्रैक रिकॉर्ड?
नई दिल्ली, बिहार की राजधानी पटना में विपक्षी नेताओं का जमावड़ा लगा है। मुख्यमंत्री नीतीश...
कनाडा ने भारत आने वाले यात्रियों की सुरक्षा जांच बढ़ाई:उड़ान से 4 घंटे पहले एयरपोर्ट बुलाया, पिछले महीने पन्नू ने दी थी धमकी
भारत और कनाडा में बढ़ते तनावों के बीच ट्रूडो सरकार ने भारत आने वाले यात्रियों की सुरक्षा जांच को...
বেংক জালিয়াতিৰ গোচৰত ফাৰ্মৰ গোপন লকাৰৰ পৰা ৪৩১ কিলোগ্ৰাম সোণ, ৰূপ জব্দ
এক নিৰ্ভৰযোগ্য সূত্ৰৰ পৰা লাভ কৰা তথ্যৰ ভিত্তিত প্ৰৱৰ্তন সঞ্চালকালয় (ইডি)এ চলোৱা এক অভিযানত...
Himachal Political Crisis Updates: सियासी संकट पर बोली Congress, सरकार बचाना हमारी प्राथमिकता
Himachal Political Crisis Updates: सियासी संकट पर बोली Congress, सरकार बचाना हमारी प्राथमिकता
बर्खास्त ट्रेनी IAS पूजा खेडकर को राहत, दिल्ली हाईकोर्ट ने गिरफ्तारी पर 21 अगस्त तक लगाई रोक
नई दिल्ली। धोखाधड़ी और गलत तरीके से ओबीसी और दिव्यांगता कोटा लाभ हासिल करने के मामले में...