બનાસકાંઠા જિલ્લા ના વાવ માં રુર્બન યોજના હેઠળ જળ સે નલ તક પાણી પહોંચાડવા તેમજ વાવ ની ચો ફેર પાણી ની પાઇપલાઇન ની કામગીરી અંદાજીત 4.50 કરોડ ની છે જે કામમાં મોટા પાયે ગેરરીતિને લઈને વડાપ્રધાન, રાજ્યપાલ મુખ્યમંત્રી, પાણી પુરવઠા મંત્રી સહિત કલેકટર તેમજ જવાબદાર અધકારીઓને લેખિત તેમજ મૌખિક જાણ કરવામાં આવેલ છે છતાં કોઈ કાર્યવાહી ના કરાતા ગામ ના જાગૃત નાગરિક નરેશભાઈ રાણાજી વેંઝિયા દ્વારા જો આ બાબતે યોગ્ય તપાસ નહીં થાય તો કોર્ટ ના દ્વાર ખખડાવવા ની ચીમકી ઉચ્ચારેલ છે. ઉલ્લેખનીય છે કે થોડા મહિના અગાઉ આ યોજના નું કામ ટલ્લે ચડતા લોકો એ ભારે હોબાળો મચાવ્યો હતો. જેમાં માત્ર પાઇપ ના ડંડા ઉભા કરી બિલ ઉધારી ગયા હોવાના આક્ષેપ વાવ ના હરિપુરા માં થયા હતા .ફરી એક વાર આંબેડકર વાસ માં નાખવામાં આવતી પાણીની પાઈપ લાઈન ડુંબ્લીકેટ છે તેવો વિડીયો સોસ્યલમીડિયામાં વાયરલ થયો છે જેને લઈને અનેક ચર્ચાઓ એ જોર પકડ્યું છે ત્યારે શું આ પાઈપ લાઈન માં ભ્રષ્ટાચાર થયો છે અને ભ્રષ્ટાચાર થયો હોય તો તે પાઇપલાઈન ની કવોલીટી ને એફ એસ એલ માં મૂકવા માં આવે તેવી લોક માંગ છે જવાબદાર તંત્ર આ અંગે ઝીણવટ ભરી તાપસ આદરે તો મોટો ધટસ્પોર્ટ દ્વારા મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मतगणना से पहले कांग्रेस अलर्ट मोड़ पर,कर ली है देशभर में ये बड़ी तैयारी
लोकसभा चुनाव में वोटिंग के रियल टाइम और अंतिम आंकड़ों को लेकर मचे घमासान के बीच कांग्रेस अलर्ट हो...
'खाया हुआ सेब' ही क्यों बना Apple कंपनी का लोगो, क्या है इसके पीछे की कहानी
एपल का लोगो एक खाया हुआ सेब क्यों है? यह सवाल इंटरनेट यूजर के दिमाग जरूर कभी न कभी तो आया ही...
હજુ મોરબી નો અકસ્માત શમ્યો નથી ત્યાં અમદવાદ શાહપુર નજીક મેટ્રો ટ્રેન માં લાગી આગ.
હજુ મોરબીનો અકસ્માત શમ્યો નથી, ત્યાં અમદાવાદમાં શાહપુર નજીક મેટ્રો ટ્રેનમાં આગ લાગી...
અમદાવાદ,...
महाराष्ट्र में हो गया, दिल्ली में क्या होगा? सुप्रिया सुले ने 15 दिन पहले कर दी थी दो 'धमाकों' की भविष्यवाणी
नई दिल्ली, महाराष्ट्र की राजनीति में मंगलवार को बड़ा धमाका हुआ। राष्ट्रवादी कांग्रेस...
उद्धव गुट के नेता अनिल देसाई के करीबी दिनेश बोभाटे पर ED का शिकंजा, मनी लॉन्ड्रिंग मामले में किया तलब
नई दिल्ली। उद्धव ठाकरे गुट के नेता अनिल देसाई के करीबी दिनेश बोभाटे पर प्रवर्तन निदेशालय...