બનાસકાંઠા જિલ્લા ના વાવ માં રુર્બન યોજના હેઠળ જળ સે નલ તક પાણી પહોંચાડવા તેમજ વાવ ની ચો ફેર પાણી ની પાઇપલાઇન ની કામગીરી અંદાજીત 4.50 કરોડ ની છે જે કામમાં મોટા પાયે ગેરરીતિને લઈને વડાપ્રધાન, રાજ્યપાલ મુખ્યમંત્રી, પાણી પુરવઠા મંત્રી સહિત કલેકટર તેમજ જવાબદાર અધકારીઓને લેખિત તેમજ મૌખિક જાણ કરવામાં આવેલ છે છતાં કોઈ કાર્યવાહી ના કરાતા ગામ ના જાગૃત નાગરિક નરેશભાઈ રાણાજી વેંઝિયા દ્વારા જો આ બાબતે યોગ્ય તપાસ નહીં થાય તો કોર્ટ ના દ્વાર ખખડાવવા ની ચીમકી ઉચ્ચારેલ છે. ઉલ્લેખનીય છે કે થોડા મહિના અગાઉ આ યોજના નું કામ ટલ્લે ચડતા લોકો એ ભારે હોબાળો મચાવ્યો હતો. જેમાં માત્ર પાઇપ ના ડંડા ઉભા કરી બિલ ઉધારી ગયા હોવાના આક્ષેપ વાવ ના હરિપુરા માં થયા હતા .ફરી એક વાર આંબેડકર વાસ માં નાખવામાં આવતી પાણીની પાઈપ લાઈન ડુંબ્લીકેટ છે તેવો વિડીયો સોસ્યલમીડિયામાં વાયરલ થયો છે જેને લઈને અનેક ચર્ચાઓ એ જોર પકડ્યું છે ત્યારે શું આ પાઈપ લાઈન માં ભ્રષ્ટાચાર થયો છે અને ભ્રષ્ટાચાર થયો હોય તો તે પાઇપલાઈન ની કવોલીટી ને એફ એસ એલ માં મૂકવા માં આવે તેવી લોક માંગ છે જવાબદાર તંત્ર આ અંગે ઝીણવટ ભરી તાપસ આદરે તો મોટો ધટસ્પોર્ટ દ્વારા મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Supreme Court Verdict On EVM: EVM फैसले पर PM Modi का विपक्ष पर करारा हमला | Aaj Tak
Supreme Court Verdict On EVM: EVM फैसले पर PM Modi का विपक्ष पर करारा हमला | Aaj Tak
Poonam Pandey Death: Cervical Cancer बताई वजह, Lallantop Interview में क्या बात हुई थी, सुनिए..
Poonam Pandey Death: Cervical Cancer बताई वजह, Lallantop Interview में क्या बात हुई थी, सुनिए..
भारत के लड़ाकू विमानों ने क्यों किया ईरानी जहाज का पीछा, उड़े होश
भारत के लड़ाकू विमानों ने क्यों किया ईरानी जहाज का पीछा, उड़े होश
दिल्ली में MCD मेयर का चुनाव आज, कांग्रेस वोटिंग में नहीं लेगी हिस्सा , जानें कौन-कौन हैं उम्मीदवार
दिल्ली में मेयर का चुनाव रोचक होने वाला है. आम आदमी पार्टी के पास एमसीडी के सदन में बहुमत है, ये...
પશુઓના મોતથી જીવદયાપ્રેમીઓમાં રોષ..
પશુઓનાં મોતથી જીવદયાપ્રેમીઓમાં રોષ: ડીસામાં વિવાદિત ગૌશાળાનું દબાણ દૂર કર્યા બાદ પશુઓનાં મોત;...