બનાસકાંઠા જિલ્લા ના વાવ માં રુર્બન યોજના હેઠળ જળ સે નલ તક પાણી પહોંચાડવા તેમજ વાવ ની ચો ફેર પાણી ની પાઇપલાઇન ની કામગીરી અંદાજીત 4.50 કરોડ ની છે જે કામમાં મોટા પાયે ગેરરીતિને લઈને વડાપ્રધાન, રાજ્યપાલ મુખ્યમંત્રી, પાણી પુરવઠા મંત્રી સહિત કલેકટર તેમજ જવાબદાર અધકારીઓને લેખિત તેમજ મૌખિક જાણ કરવામાં આવેલ છે છતાં કોઈ કાર્યવાહી ના કરાતા ગામ ના જાગૃત નાગરિક નરેશભાઈ રાણાજી વેંઝિયા દ્વારા જો આ બાબતે યોગ્ય તપાસ નહીં થાય તો કોર્ટ ના દ્વાર ખખડાવવા ની ચીમકી ઉચ્ચારેલ છે. ઉલ્લેખનીય છે કે થોડા મહિના અગાઉ આ યોજના નું કામ ટલ્લે ચડતા લોકો એ ભારે હોબાળો મચાવ્યો હતો. જેમાં માત્ર પાઇપ ના ડંડા ઉભા કરી બિલ ઉધારી ગયા હોવાના આક્ષેપ વાવ ના હરિપુરા માં થયા હતા .ફરી એક વાર આંબેડકર વાસ માં નાખવામાં આવતી પાણીની પાઈપ લાઈન ડુંબ્લીકેટ છે તેવો વિડીયો સોસ્યલમીડિયામાં વાયરલ થયો છે જેને લઈને અનેક ચર્ચાઓ એ જોર પકડ્યું છે ત્યારે શું આ પાઈપ લાઈન માં ભ્રષ્ટાચાર થયો છે અને ભ્રષ્ટાચાર થયો હોય તો તે પાઇપલાઈન ની કવોલીટી ને એફ એસ એલ માં મૂકવા માં આવે તેવી લોક માંગ છે જવાબદાર તંત્ર આ અંગે ઝીણવટ ભરી તાપસ આદરે તો મોટો ધટસ્પોર્ટ દ્વારા મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  सफ़ाईकर्मी ने बिटिया के जन्मदिन पर दिखाई दरियादिली, कैंसर पीड़िता माँ को बचाने के लिए डोनेट की एसडीपी  
 
                      कोटा में रक्तदान को लेकर कितना जोश ऑर उत्साह है , इसका अंदाज़ा इस वाकये से लगाया जा सकता है कि अब...
                  
   જીવ દયા ફાઉન્ડેશન દ્વારા પાલનપુરમાં અલગ અલગ ત્રણજગ્યાએ ભોજન પ્રસાદ આપવામાં આવ્યું  
 
                      તારીખ.૩૦.૧૨.૨૦૨૨ રોજ બપોરે. ૨.૦૦.કલાકે પાલનપુર માં ધણિયાણા.ચોકડી પાસે.વિરપુર. આશ્રમમાં રહેતા.૧૬૫...
                  
   વારંવાર ચોરીના બનાવ બનતા ભીલડી રહીશો માં ભયનો માહોલ જોવા મળ્યો  
 
                      ભીલડીની રાજ બંગલો સોસાયટીના મકાન માંથી દાગીના અને રોકડની ચોરી..
 
પરિવાર પાલનપુર ગયો...
                  
   मोदी ने राजस्थान को तवज्जो दी उससे साफ हो गया नहीं बदलेगा राजस्थान का सीएम 
 
                      देश में लोकसभा चुनाव परिणामों में भले ही बीजेपी को राजस्थान में काफी नुकसान हुआ है, लेकिन फिर भी...
                  
   
  
  
  
 