ધાનેરા વિધાનસભાની ચૂંટણીમાં દિવસેને દિવસે ચુંટણીનો માહોલ જામતો જાય છે,ત્યારે અપક્ષમા સર્વ સમાજના ઉમેદવાર માવજીભાઈ દેસાઈની ખીમત ગામે સભા યોજાઈ હતી અને આ સભામાં ધાનેરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બળવંતસિંહ રાવ.તથા રાજકીય આગેવાનો વિનુભા તથા ફોજાજી રાજપૂત તથા કેવલજી ઠાકોર તેમજ ઈતર સમાજના આગેવાનો તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતા અને આગેવાનોએ ભાજપ અને કોંગ્રેસને આડેહાથ લીધી હતી આ સભામાં લોકોએ પણ માવજીભાઈ દેસાઈને જંગી બહુમતીથી વિજય બનાવવાની ખાત્રી આપી હતી, સભામાં માવજીભાઈ દેસાઈએ પણ લોકોને ખાત્રી આપી હતી કે હુ હંમેશા આપની પડખે રહીશ અને જીત્યા પછી ધાનેરાની મુખ્ય સમસ્યા પાણીની અછતના નિવારણ માટે જે પણ કરવું પડે તે કરવાની ખાત્રી આપી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
আৰক্ষী জালত হাতীদাঁত সহ দুই সৰহবৰাহকাৰী
হোজাই আৰক্ষীৰ জালত চোৰাং হাতীদাঁত সহ দুজন সৰহবৰাহকাৰী। হোজাই ঢলপুখুৰী পশ্চিম বালোহণ্ডলৰ পৰা আটক...
विप्रो फाउंडेशन के प्रतिनिधि मंडल ने की सनातन संरक्षण बोर्ड की मांग
' विप्र फाउंडेशन के प्रतिनिधिमंडल ने की ' सनातन संरक्षण बोर्ड ' की मांग '
बून्दी ।...
દાંતીવાડા ડેમની હાલની સપાટી....
દાંતીવાડા ડેમની હાલની સપાટી....
Breaking News: बटेंगे तो कटेंगे नारे पर Sharad Pawar का बयान, कहा- दरार नहीं पैदा करनी चाहिए
Breaking News: बटेंगे तो कटेंगे नारे पर Sharad Pawar का बयान, कहा- दरार नहीं पैदा करनी चाहिए
મહવા ના પિપળવા ગામે સતનામ આશ્રમ માં સર્વો જ્ઞાતી ના ૧૫ માં સમુહ લગ્ન યોજાયા
મહવા ના પિપળવા ગામે સતનામ આશ્રમ માં સર્વો જ્ઞાતી ના ૧૫ માં સમુહ લગ્ન યોજાયા