ધાનેરામા આ વખતે સર્વ સમાજના ઉમેદવાર માવજીભાઈ દેસાઈના સમર્થનમાં સમગ્ર ઈતરસમાજના લોકો તરફથી દરેક ગામોમાં ખુબજ સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાથી માવજીભાઈના સમર્થકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ધાનેરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બળવંતસિંહ રાવ.રાજકીય આગેવાન વસરામભાઈ ગલચર સહિત વિશાળ સમર્થકો સાથે સમગ્ર ધાનેરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમા જઈ ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો હતો.સમગ્ર પ્રચાર દરમ્યાન બળવંતભાઈ બારોટના માર્ગદર્શન અને આગેવાની હેઠળ સમગ્ર ધાનેરા શહેરમાં અપક્ષના ઉમેદવારને જીતાડવા અને માટલાના નિશાન પર ઈ વી એમનું બટન દબાવી માવજીભાઈ દેસાઈને જંગી બહુમતીથી જીતાડવાની અપીલ કરી હતી.અને લોકો પણ ઉત્સાહ સાથે માવજીભાઈ દેસાઈને જીતાડવા પ્રચારમાં જોડાઈ સર્વ સમાજના ઉમેદવારના સમર્થનમાં જોડાઈ રહ્યા છે.જેના લીધે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો માટે આ વખતે કપરા ચઢાણ જોવા મળી રહયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદમાં થલતેજ એરિયામાં 14 ઓક્ટોબર ના રોજ રિલીઝ થનારી મૂવી "મોદી જી કી બેટી " નું ટ્રેલર લોન્ચ
અમદાવાદમાં થલતેજ એરિયામાં 14 ઓક્ટોબર ના રોજ રિલીઝ થનારી મૂવી "મોદી જી કી બેટી " નું ટ્રેલર લોન્ચ
રાધનપુર : રામનવમીની હર્ષોઉલ્લાસભેર ભવ્ય ઉજવણી કરાઇ | SatyaNirbhay News Channel
રાધનપુર ખાતે રામનવમીની હર્ષોઉલ્લાસભેર ભવ્ય ઉજવણી કરાઇ | SatyaNirbhay News Channel
Nikhil Wagle Mumbai Tak : ‘हे केवळ सत्तेसाठी झालेले गद्दार आहेत...’ | Eknath Shinde | Sharad Pawar
Nikhil Wagle Mumbai Tak : ‘हे केवळ सत्तेसाठी झालेले गद्दार आहेत...’ | Eknath Shinde |...
कुनिया में 24 वर्षीय युवक ने अज्ञात कारणों के चलते फांसी लगाकर की आत्महत्या,
शाहनगर पुलिस ने पंचनामा कार्यवाही कर कराया शव का पोस्टमार्टम...