ભારતના ચૂંટણી આયોગ, નવી દિલ્હી દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ના સંદર્ભમાં મતદાન અંગે સર્વેક્ષણ (EXIT POLL) કરવા અને સર્વેક્ષણના પરિણામો પ્રસિધ્ધ કરવા પર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૨૬(એ)ની પેટા કલમ-૧ હેઠળ પ્રતિબંધનો સમયગાળો તા.૧૨/૧૧/૨૦૨૨(શનિવાર)ના સવારના ૮-૦૦ વાગ્યાથી તા.૦૫/૧૨/૨૦૨૨(સોમવાર)ના સાંજના ૬-૩૦ વાગ્યા દરમ્યાન નક્કી કરતું તથા મતદાન પુરૂ થવાના કલાક સાથે પુરા થતા ૪૮ કલાકના સમયગાળા દરમ્યાન મતદાન અંગેના અનુમાનો (OPINION POLL) સહિતની કોઇપણ ચૂંટણી સંબંધી સામગ્રી કોઇપણ ઇલેક્ટ્રોનિક માધ્યમો પરથી પ્રસારીત કરવા પર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૨૬(૧)(બી) હેઠળ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
छठ पूजा के अवसर पर बिहारी युवा संगठन द्वारा खारुपेटिया में सफाई अभियान
छठ पूजा के अवसर पर बिहारी युवा संगठन द्वारा खारुपेटिया में सफाई अभियान
મહીસાગરમાં લોકોને મતદાન અંગે જાગૃત કરવા કલેક્ટરે 'અવસર રથ'ને પ્રસ્થાન કરાવ્યો
મતદાન જાગૃતિ અંતર્ગત જિલ્લા અને સત્ર ન્યાયાલય ખાતે કલેક્ટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને જિલ્લા...
मोहन भागवत ने इजराइल का उदाहरण देकर कही ये बड़ी बात
राजस्थान के बारां जिले में राष्ट्रीय स्वयंसेवक संघ के सरसंघचालक मोहन भागवत चार दिवसीय प्रवास पर...
টাই আহোম যুৱ পৰিষদ অসম,মাৰ্ঘেৰিটা মহকুমা সমিতিৰ অধিৱেশন #news24update #news #views #news24update
টাই আহোম যুৱ পৰিষদ অসম,মাৰ্ঘেৰিটা মহকুমা সমিতিৰ অধিৱেশন #news24update #news #views #news24update