બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના સમો મોટા ગામ ખાતે વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.. જેમાં કાંકરેજ વિધાનસભા પેજ સમિતિ તથા યુવા મોરચાનું વિજય વિશ્વાસ સંમેલન ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી તેજસ્વી સુર્યાજી તેમજ મધ્યપ્રદેશના આરોગ્ય મંત્રી શ્રી વિશ્વાસ સારંગી અને સાહિત્યકાર શ્રી રાજભા ગઢવી ની જંગી જાહેર સભા નું આયોજન કરવામાં આવ્યુ છે.તારીખ 29/ 11/ 2022 ને મંગળવાર સમયે સવારે 8:30 કલાકે સભા યોજાશે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भाजपा सरकार की योजनाओं से वंचित नहीं कोई वर्ग: राम बिहारी चौरसिया
घर घर में है भाजपा लाभार्थी:- राम बिहारी चौरसिया।
भाजपा सरकार की योजनाओं से वंचित...
अतिक्रमण को लेकर ग्रामवाशियों ने लगाई उपखण्ड अधिकारी को गुहार.
उनियारा.उपखण्ड की ग्राम पंचायत पलाई की अनदेखी व घोर लापरवाही के चलते हुए कस्बें के सरकारी स्कूल...
#Short | વાયરલ | Junaghadah | લીલી પરિક્રમા માં વન્ય પ્રાણીઓ ને પજવણી કરાતો વિડિયો વાયરલ
#Short | વાયરલ | Junaghadah | લીલી પરિક્રમા માં વન્ય પ્રાણીઓ ને પજવણી કરાતો વિડિયો વાયરલ
આટકોટ ગુંદાળા વાડીમાં જુગાર રમતા આઠ જુગારીઓને ઝડપી લીધા
આટકોટ ગુંદાળા વાડીમાં જુગાર રમતા આઠ જુગારીઓને ઝડપી લીધા