બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના સમો મોટા ગામ ખાતે વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.. જેમાં કાંકરેજ વિધાનસભા પેજ સમિતિ તથા યુવા મોરચાનું વિજય વિશ્વાસ સંમેલન ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી તેજસ્વી સુર્યાજી તેમજ મધ્યપ્રદેશના આરોગ્ય મંત્રી શ્રી વિશ્વાસ સારંગી અને સાહિત્યકાર શ્રી રાજભા ગઢવી ની જંગી જાહેર સભા નું આયોજન કરવામાં આવ્યુ છે.તારીખ 29/ 11/ 2022 ને મંગળવાર સમયે સવારે 8:30 કલાકે સભા યોજાશે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તળાજાના કુંઢડા ગામના યુવાને ડુંગર ગાળામાં ગળાફાંસો ખાઈ મોત વહાલું કર્યું
તળાજા તાલુકાના કુંઢડા ગામનો યુવક છેલા ચોવીસેક કલાકથી લાપતા બન્યો હતો. દરમિયાન પરિવારજનોએ તેની...
જૂનાગઢ મનપાની
સ્થાયી સમિતિએ આજે શહેરમાં 112 કરોડના
વિકાસ કાર્યોને મંજૂર કર્યા
જૂનાગઢના રોડના કામ માટે સ્પેશ્યલ હાઇવે ડિપાર્ટમેન્ટ
પાસેથી એન્જિનિયરો બોલાવી તેમને મનપા દ્વારા...
બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ ના સમર્થન માં મળી બેઠક,,આગામી બે દિવસ માં લેશે નિર્ણય
બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ ના સમર્થન માં મળી બેઠક,,આગામી બે દિવસ માં લેશે નિર્ણય
Jharkhand-Maharashtra Elections 2024: BJP के नारे पर क्यों भड़का INDIA गठबंधन? | Aaj Tak
Jharkhand-Maharashtra Elections 2024: BJP के नारे पर क्यों भड़का INDIA गठबंधन? | Aaj Tak
કાશ્મીરમાં ફરી બની ટાર્ગેટ કિલિંગની ઘટના આતંકીઓએ ઘરોમાં કર્યું ફાયરિંગ, 4 લોકોના મોત
કાશ્મીરમાં ફરી બની ટાર્ગેટ કિલિંગની ઘટના આતંકીઓએ ઘરોમાં કર્યું ફાયરિંગ, 4 લોકોના મોત