આજે ગૃહમંત્રી અમિત શાહની તબિયત બગડી હતી. તેથી વડોદરામાં યોજાનારી તેમની સભા રદ થઈ હતી. મળતી માહિતી મુજબ વડોદરામાં અમિત શાહના સ્થાને જે. પી. નડ્ડા સભામાં સંબોધન કર્યું હતુ. ખરાબ તબિયતના કારણે અમિત શાહ મહુવાથી સીધા અમદાવાદ પહોંચ્યા હતા. વડોદરામાં નિઝામપુરાના મહેસાણાનગરમાં આવેલ ગરબા ગ્રાઉન્ડમાં અમિત શાહની ચૂંટણી સભા યોજાવાની હતી. અહીં સંપૂર્ણ તૈયારીઓ પણ થઈ ગઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गोलाघाट गुरुकूल ग्लोबल एकादमी में मनाया गया काती बिहू
आज काती बिहू के उपलक्ष पर गोलाघाट के दगांव स्थित गुरुकुल ग्लोबल एकादमी में असम की तीन परम्परागत...
भारतऐवजी हिंदुस्तान... राज ठाकरेंनी का केला बदल? | Vasant More Raj Thackeray | Pune News
भारतऐवजी हिंदुस्तान... राज ठाकरेंनी का केला बदल? | Vasant More Raj Thackeray | Pune News
કેનેડીમાં વરસાદી પાણીનો ભરાવો થતાં કાદવ કીચડ નું સામ્રાજ્ય છવાયું
કેનેડીમાં વરસાદી પાણીનો ભરાવો થતાં કાદવ કીચડ નું સામ્રાજ્ય છવાયું