આજે ગૃહમંત્રી અમિત શાહની તબિયત બગડી હતી. તેથી વડોદરામાં યોજાનારી તેમની સભા રદ થઈ હતી. મળતી માહિતી મુજબ વડોદરામાં અમિત શાહના સ્થાને જે. પી. નડ્ડા સભામાં સંબોધન કર્યું હતુ. ખરાબ તબિયતના કારણે અમિત શાહ મહુવાથી સીધા અમદાવાદ પહોંચ્યા હતા. વડોદરામાં નિઝામપુરાના મહેસાણાનગરમાં આવેલ ગરબા ગ્રાઉન્ડમાં અમિત શાહની ચૂંટણી સભા યોજાવાની હતી. અહીં સંપૂર્ણ તૈયારીઓ પણ થઈ ગઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जानलेवा हमले में प्रधान पति, पुत्र और भतीजा घायल, आधा दर्जन हमलावरों ने कुल्हाड़ी,सरिये से किया हमला
जानलेवा हमले में प्रधान पति, पुत्र और भतीजा घायल
आधा दर्जन हमलावरों ने कुल्हाड़ी,सरिये से किया...
દિવ માં ગમખ્વાર અકસ્માત એક જણાનુ ઘટના સ્થળે મુત્યુ
દિવ માં ગમખ્વાર અકસ્માત એક જણાનુ ઘટના સ્થળે મુત્યુ
શ્રી સી.એચ.શાહ મૈત્રીવિદ્યાપીઠના પ્રથમ વર્ષના તાલીમાર્થીઓએ સ્થાનિક પર્યટન અંતર્ગત ભગિની સંસ્થાઓની મુલાકાત લીધી
શ્રી સી.એચ.શાહ મૈત્રીવિદ્યાપીઠના પ્રથમ વર્ષના તાલીમાર્થીઓએ સ્થાનિક પર્યટન અંતર્ગત ભગિની સંસ્થાઓની...
Ahmedabad City zone 7 | વેજલપુર વિસ્તારમાં મહિલાનું મર્ડર કરનાર આરોપીને ગણતરીના સમય માં સોંઘી કાઢ્યો
Ahmedabad City zone 7 | વેજલપુર વિસ્તારમાં મહિલાનું મર્ડર કરનાર આરોપીને ગણતરીના સમય માં સોંઘી કાઢ્યો