ગુજરાત વિધાનસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વિવિધ રાજકીય પાર્ટીઓ જોરશોરથી પોતાનો ચૂંટણી પ્રચાર કરી રહી છે.

        ત્યારે આજે તા. 27/ 11/2022 ને રવિવારના રોજ તળાજા મુકામે કોંગ્રેસ ના ઉમેદવાર કનુભાઈ બારૈયાના સમર્થનમાં જાહેર જંગી સભા બાપા સીતારામ ચોક ખાતે બપોરે બે કલાકે હોય આયોજન કરાયું

 જેમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ અને છતીશગઢના મુખ્યમંત્રી ભુપેશ બધેલજી ઉપસ્થિત રહેશે તેમજ કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારો પણ ઉપસ્થિત રહેશે