થરાદમાં 11, વાવ-વડગામમાં 3-3 અને પાલનપુર-ડીસા-ધાનેરા 1-1 ઉમેદવારોને ચૂંટણી ખર્ચ અંગે હીસાબ ન આપતાં ચૂંટણી પંચે ખુલાસો માંગ્યોવિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોને રૂ. 40,00,000 સુધી ખર્ચ કરવા માટેની ચૂંટણી પંચે મર્યાદા નક્કી કરી છે. જેનાથી વધુ ખર્ચ ઉમેદવારો કરી શકતાં નથી. ત્યારે ચૂંટણી પ્રચારમાં ઉમેદવારો દ્વારા કરવામાં આવતાં ખર્ચ પર ચૂંટણી તંત્રની ટીમોની નજર છે.જોકે, ચૂંટણી ખર્ચ અંગેની વિગતો સમયસર ન આપનારા દિયોદર અને કાંકરેજ વિધાનસભા સિવાયના 20 ઉમેદવારોને નોટીસ જાહેર કરી ખુલાસો પૂછવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ થરાદમાં 11, વાવ-વડગામમાં 3-3, પાલનપુર-ડીસા-ધાનેરા 1-1 નો સમાવેશ થાય છે.ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘વિધાનસભા વિસ્તારમાં મતદારોને રીઝવવા માટે ચૂંટણી સભાઓ યોજવામાં આવી રહી છે. મતદારોને રીઝવવા માટે ચા-નાસ્તા અને ભોજનની જયાફતો પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Anuj Singhal On Nifty IT: 3 दिन में 1800 Point की रैली, क्या खेल IT Sector में आ रहा नज़र?
Anuj Singhal On Nifty IT: 3 दिन में 1800 Point की रैली, क्या खेल IT Sector में आ रहा नज़र?
ડીસાના વાસણામાં રેતી ભરવા આવેલ ટ્રક ચાલકને કરંટ લાગતા મોતને ભેટ્યો
ડીસા તાલુકાના વાસણા ગામે નદીમાંથી રેતી ભરી બહાર આવેલી ટ્રકમાં તાડપત્રી ઢાંકતી વખતે ઉપર પસાર થતી...
Galaxy A35 और Galaxy A55 से पहले पेश हुआ Galaxy M15 5G Smartphone, फटाफट चेक करें खूबियां
आज सैमसंग अपने भारतीय ग्राहकों के लिए Galaxy A35 और Galaxy A55 लॉन्च करने जा रहा है। इन दो फोन की...
રાધનપુર તાલુકાના સિનાડ ગામે પાણીનો વેડફાટ | SatyaNirbhay News Channel
રાધનપુર તાલુકાના સિનાડ ગામે પાણીનો વેડફાટ | SatyaNirbhay News Channel