થરાદમાં 11, વાવ-વડગામમાં 3-3 અને પાલનપુર-ડીસા-ધાનેરા 1-1 ઉમેદવારોને ચૂંટણી ખર્ચ અંગે હીસાબ ન આપતાં ચૂંટણી પંચે ખુલાસો માંગ્યોવિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોને રૂ. 40,00,000 સુધી ખર્ચ કરવા માટેની ચૂંટણી પંચે મર્યાદા નક્કી કરી છે. જેનાથી વધુ ખર્ચ ઉમેદવારો કરી શકતાં નથી. ત્યારે ચૂંટણી પ્રચારમાં ઉમેદવારો દ્વારા કરવામાં આવતાં ખર્ચ પર ચૂંટણી તંત્રની ટીમોની નજર છે.જોકે, ચૂંટણી ખર્ચ અંગેની વિગતો સમયસર ન આપનારા દિયોદર અને કાંકરેજ વિધાનસભા સિવાયના 20 ઉમેદવારોને નોટીસ જાહેર કરી ખુલાસો પૂછવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ થરાદમાં 11, વાવ-વડગામમાં 3-3, પાલનપુર-ડીસા-ધાનેરા 1-1 નો સમાવેશ થાય છે.ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘વિધાનસભા વિસ્તારમાં મતદારોને રીઝવવા માટે ચૂંટણી સભાઓ યોજવામાં આવી રહી છે. મતદારોને રીઝવવા માટે ચા-નાસ્તા અને ભોજનની જયાફતો પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
विद्यालय में वरिष्ठ अध्यापकों के कार्यग्रहण करने पर ग्रामीणों ने जताया आभार
बाड़मेर। ग्राम पंचायत मूढ़ों का तला के राजकीय उच्च माध्यमिक आदर्श विद्यालय लेगों की ढाणी में...
ઝારખંડના સીએમના રાજીનામાની માંગને લઈને ગૃહમાં હંગામો, 4 ધારાસભ્યો સસ્પેન્ડ
ઝારખંડ વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. આજે મંગળવારે વિપક્ષે ગૃહમાં મુખ્યમંત્રીના...
থাওৰাৰ বিধায়ক সুশান্ত বৰগোহাঁয়ে উদ্ধোধন কৰে নাহৰহাবি সাংস্কৃতিক প্ৰকল্প।
September 1, 2022
কঠোৰ মুখ্যমন্ত্ৰী: গ্ৰেপ্তাৰ ৪৩ চৰকাৰী বিষয়া-কৰ্মচাৰী
দুৰ্নীতিৰ বিৰুদ্ধে অত্যন্ত কঠোৰ স্থিতি গ্ৰহণ কৰিছে মুখ্যমন্ত্ৰী ড° হিমন্ত বিশ্ব শৰ্মাই। অসম...