થરાદમાં 11, વાવ-વડગામમાં 3-3 અને પાલનપુર-ડીસા-ધાનેરા 1-1 ઉમેદવારોને ચૂંટણી ખર્ચ અંગે હીસાબ ન આપતાં ચૂંટણી પંચે ખુલાસો માંગ્યોવિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોને રૂ. 40,00,000 સુધી ખર્ચ કરવા માટેની ચૂંટણી પંચે મર્યાદા નક્કી કરી છે. જેનાથી વધુ ખર્ચ ઉમેદવારો કરી શકતાં નથી. ત્યારે ચૂંટણી પ્રચારમાં ઉમેદવારો દ્વારા કરવામાં આવતાં ખર્ચ પર ચૂંટણી તંત્રની ટીમોની નજર છે.જોકે, ચૂંટણી ખર્ચ અંગેની વિગતો સમયસર ન આપનારા દિયોદર અને કાંકરેજ વિધાનસભા સિવાયના 20 ઉમેદવારોને નોટીસ જાહેર કરી ખુલાસો પૂછવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ થરાદમાં 11, વાવ-વડગામમાં 3-3, પાલનપુર-ડીસા-ધાનેરા 1-1 નો સમાવેશ થાય છે.ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘વિધાનસભા વિસ્તારમાં મતદારોને રીઝવવા માટે ચૂંટણી સભાઓ યોજવામાં આવી રહી છે. મતદારોને રીઝવવા માટે ચા-નાસ્તા અને ભોજનની જયાફતો પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાળિયાદ જગ્યાના મહંત દ્વારા દેશના પ્રધાનમંત્રીનું સન્માન કરાયું
પાળિયાદ જગ્યાના મહંત દ્વારા દેશના પ્રધાનમંત્રીનું સન્માન કરાયું
ग्राम पंचायतो को मॉडल ओडीएफ प्लस बनाकर बेहतर ग्राम पंचायत बनाएं - जिला कलक्टर
स्वच्छ भारत मिशन योजना की जिला स्तरीय बैठक शुक्रवार को जिला कलक्टर अक्षय गोदारा की अध्यक्षता में...
स्मशानभूमीत सरणावर केले ठिय्या आंदोलन@india report
स्मशानभूमीत सरणावर केले ठिय्या आंदोलन@india report
13 તારીખથી શરૂ થનારા હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા મેયરની અપીલ
13 તારીખથી શરૂ થનારા હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા મેયરની અપીલ