થરાદમાં 11, વાવ-વડગામમાં 3-3 અને પાલનપુર-ડીસા-ધાનેરા 1-1 ઉમેદવારોને ચૂંટણી ખર્ચ અંગે હીસાબ ન આપતાં ચૂંટણી પંચે ખુલાસો માંગ્યોવિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોને રૂ. 40,00,000 સુધી ખર્ચ કરવા માટેની ચૂંટણી પંચે મર્યાદા નક્કી કરી છે. જેનાથી વધુ ખર્ચ ઉમેદવારો કરી શકતાં નથી. ત્યારે ચૂંટણી પ્રચારમાં ઉમેદવારો દ્વારા કરવામાં આવતાં ખર્ચ પર ચૂંટણી તંત્રની ટીમોની નજર છે.જોકે, ચૂંટણી ખર્ચ અંગેની વિગતો સમયસર ન આપનારા દિયોદર અને કાંકરેજ વિધાનસભા સિવાયના 20 ઉમેદવારોને નોટીસ જાહેર કરી ખુલાસો પૂછવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ થરાદમાં 11, વાવ-વડગામમાં 3-3, પાલનપુર-ડીસા-ધાનેરા 1-1 નો સમાવેશ થાય છે.ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘વિધાનસભા વિસ્તારમાં મતદારોને રીઝવવા માટે ચૂંટણી સભાઓ યોજવામાં આવી રહી છે. મતદારોને રીઝવવા માટે ચા-નાસ્તા અને ભોજનની જયાફતો પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
5 से ज्यादा देशों से जुटाए जाते हैं पुर्जे, तब जाकर तैयार होता है आपका Apple iPhone
अगर आप भी नए आईफोन को लेकर इंतजार करने वालों में शामिल हैं तो एपल से जुड़ी यह रोचक जानकारी भी...
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભીમ આર્મી સંગઠન દ્વારા સંકલ્પ દિવસ નિમિત્તે રેલી યોજવામાં આવી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભીમ આર્મી સંગઠન દ્વારા સંકલ્પ દિવસ નિમિત્તે રેલી યોજવામાં આવી
અમદાવાદ જયપુર ની ટ્રેન ની મંજૂરી હોવા છતાં ચાલુ ના થતા લોકોમાં નારાજગી.
*1 નવેમ્બર 2022 થી અસારવા ઉદેપુર અને અસારવા જયપુર ની ટ્રેનો ચાલુ થવાનું ઓફિશ્યિલી ડિકલેર કરેલ...
দৰং জিলাত আজি পুনৰ ৯ জনৰ শৰীৰত ধৰা পৰে কভিড-১৯
*আজি দৰঙত আক্ৰান্ত ৯ জন*
মঙ্গলদৈ, ৬ আগষ্ট: আজিৰ দিনটোত জিলাখনৰ ৯ জন লোকৰ শৰীৰত ধৰা পৰিছে ক'ভিড...
Kota : कोटा में इंजीनियर और डॉक्टर बनने के लिए जाने वाले कुछ बच्चे खुदकुशी क्यों कर रहे हैं? (BBC)
Kota : कोटा में इंजीनियर और डॉक्टर बनने के लिए जाने वाले कुछ बच्चे खुदकुशी क्यों कर रहे हैं? (BBC)