થરાદમાં 11, વાવ-વડગામમાં 3-3 અને પાલનપુર-ડીસા-ધાનેરા 1-1 ઉમેદવારોને ચૂંટણી ખર્ચ અંગે હીસાબ ન આપતાં ચૂંટણી પંચે ખુલાસો માંગ્યોવિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોને રૂ. 40,00,000 સુધી ખર્ચ કરવા માટેની ચૂંટણી પંચે મર્યાદા નક્કી કરી છે. જેનાથી વધુ ખર્ચ ઉમેદવારો કરી શકતાં નથી. ત્યારે ચૂંટણી પ્રચારમાં ઉમેદવારો દ્વારા કરવામાં આવતાં ખર્ચ પર ચૂંટણી તંત્રની ટીમોની નજર છે.જોકે, ચૂંટણી ખર્ચ અંગેની વિગતો સમયસર ન આપનારા દિયોદર અને કાંકરેજ વિધાનસભા સિવાયના 20 ઉમેદવારોને નોટીસ જાહેર કરી ખુલાસો પૂછવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ થરાદમાં 11, વાવ-વડગામમાં 3-3, પાલનપુર-ડીસા-ધાનેરા 1-1 નો સમાવેશ થાય છે.ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘વિધાનસભા વિસ્તારમાં મતદારોને રીઝવવા માટે ચૂંટણી સભાઓ યોજવામાં આવી રહી છે. મતદારોને રીઝવવા માટે ચા-નાસ્તા અને ભોજનની જયાફતો પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે....
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  સાવરકુંડલા શહેરી વિસ્તારમાં અંશાત ધારો લાગુ કરાયો  
 
                       
 
 સાવરકુંડલા શહેરી વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરાયો. 
 
 ...
                  
   *શ્રી ઝાલાવાડી સઇ સુથાર જ્ઞાતિ દક્ષિણ ઝોન મંડળ ના ઉપપ્રમુખ શ્રી રાકેશભાઈ ચૌહાણ નુ સન્માન કરાયું 
 
                      શ્રી ઝાલાવાડી સઇ સુથાર જ્ઞાતિ દક્ષિણ ઝોન મંડળ ના ઉપપ્રમુખ શ્રી રાકેશભાઈ ચૌહાણ નુ સન્માન...
                  
   Ganesh Chaturthi 2022: 18 फीट लंबी सोने की मूर्ति, जानें कहां बन रही? | #Religion 
 
                      Ganesh Chaturthi 2022: 18 फीट लंबी सोने की मूर्ति, जानें कहां बन रही? | #Religion...
                  
   અરવિંદ કેજરીવાલ રિક્ષા માં વાળું કરવા નીકળ્યા જુઓ ખાસ કવરેજ 
 
                      અરવિંદ કેજરીવાલ રિક્ષા માં વાળું કરવા નીકળ્યા જુઓ ખાસ કવરેજ
                  
   
  
  
  
   
  