થરાદમાં 11, વાવ-વડગામમાં 3-3 અને પાલનપુર-ડીસા-ધાનેરા 1-1 ઉમેદવારોને ચૂંટણી ખર્ચ અંગે હીસાબ ન આપતાં ચૂંટણી પંચે ખુલાસો માંગ્યોવિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોને રૂ. 40,00,000 સુધી ખર્ચ કરવા માટેની ચૂંટણી પંચે મર્યાદા નક્કી કરી છે. જેનાથી વધુ ખર્ચ ઉમેદવારો કરી શકતાં નથી. ત્યારે ચૂંટણી પ્રચારમાં ઉમેદવારો દ્વારા કરવામાં આવતાં ખર્ચ પર ચૂંટણી તંત્રની ટીમોની નજર છે.જોકે, ચૂંટણી ખર્ચ અંગેની વિગતો સમયસર ન આપનારા દિયોદર અને કાંકરેજ વિધાનસભા સિવાયના 20 ઉમેદવારોને નોટીસ જાહેર કરી ખુલાસો પૂછવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ થરાદમાં 11, વાવ-વડગામમાં 3-3, પાલનપુર-ડીસા-ધાનેરા 1-1 નો સમાવેશ થાય છે.ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘વિધાનસભા વિસ્તારમાં મતદારોને રીઝવવા માટે ચૂંટણી સભાઓ યોજવામાં આવી રહી છે. મતદારોને રીઝવવા માટે ચા-નાસ્તા અને ભોજનની જયાફતો પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
*કાંકરેજ તાલુકાના રાજપુર ગામે રાવળ વાસમાં પૂર્વ ધારાસભ્ય અને પુર્વ શિક્ષણ મંત્રી ગ્રાન્ટ માં થી કોમ્યુટી હોલ ને ખોલ્લો મુકવામાં આવેલ*
*આજે કાંકરેજ તાલુકાના રાજપુર ગ્રુપ ગ્રામ પંચાયત ના રાજપુર ગામ ના રાવળવાસ માં *કાંકરેજ ના લોક...
आचार्य देव श्री जी महाराज लगातार 22 वर्षों से कर रहें हैं असहाय जरूरतमंदों की सेवा!!
आचार्य देव श्री जी महाराज लगातार 22 वर्षों से कर रहें हैं असहाय जरूरतमंदों की सेवा!!
কাছাৰত বাৰ্মিজ চুপাৰিভৰ্তি ট্ৰাকসহ সুমিত আলম বৰভূঞা আৰু দুই সতীৰ্থ গ্ৰেপ্তাৰ৷
🔴কাছাৰত বাৰ্মিজ চুপাৰিসহ সুমিত আলম বৰভূঞা গ্ৰেপ্তাৰ৷
🔴চুপাৰিভৰ্তি ট্ৰাকখনৰ লগতে সুমিতৰ ২...
দৰং ৰ ছিপাঝাৰত মুকলি বিহু উপলক্ষে আটকধুনীয়া আদৰণী প্ৰতীক পট প্ৰস্তুত
মুকলি বিহু উপলক্ষে দৰং ৰ ছিপাঝাৰ ঢেকীপাৰা (পাটগিৰী চুবা) ত লোকজীৱনৰ সমল সমূহৰ সংমিশ্ৰণত অনুভৱী...
Kurla Bus Accident Update : कुर्ला सड़क हादसे में 6 लोगों की मौत, कई लोगों की हालत गंभीर | Mumbai
Kurla Bus Accident Update : कुर्ला सड़क हादसे में 6 लोगों की मौत, कई लोगों की हालत गंभीर | Mumbai