થરાદમાં 11, વાવ-વડગામમાં 3-3 અને પાલનપુર-ડીસા-ધાનેરા 1-1 ઉમેદવારોને ચૂંટણી ખર્ચ અંગે હીસાબ ન આપતાં ચૂંટણી પંચે ખુલાસો માંગ્યોવિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોને રૂ. 40,00,000 સુધી ખર્ચ કરવા માટેની ચૂંટણી પંચે મર્યાદા નક્કી કરી છે. જેનાથી વધુ ખર્ચ ઉમેદવારો કરી શકતાં નથી. ત્યારે ચૂંટણી પ્રચારમાં ઉમેદવારો દ્વારા કરવામાં આવતાં ખર્ચ પર ચૂંટણી તંત્રની ટીમોની નજર છે.જોકે, ચૂંટણી ખર્ચ અંગેની વિગતો સમયસર ન આપનારા દિયોદર અને કાંકરેજ વિધાનસભા સિવાયના 20 ઉમેદવારોને નોટીસ જાહેર કરી ખુલાસો પૂછવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ થરાદમાં 11, વાવ-વડગામમાં 3-3, પાલનપુર-ડીસા-ધાનેરા 1-1 નો સમાવેશ થાય છે.ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘વિધાનસભા વિસ્તારમાં મતદારોને રીઝવવા માટે ચૂંટણી સભાઓ યોજવામાં આવી રહી છે. મતદારોને રીઝવવા માટે ચા-નાસ્તા અને ભોજનની જયાફતો પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આદિપુર શ્રીપંચમુખી હનુમાનજી મંદિર દ્વારા ગૌ-શાળાના લાભાર્થે માટે ભવ્ય લોક ડાયરા.#gujarat_geeta_news_
આદિપુર શ્રીપંચમુખી હનુમાનજી મંદિર દ્વારા ગૌ-શાળાના લાભાર્થે માટે ભવ્ય લોક ડાયરા.#gujarat_geeta_news_
বৰ্হি ৰাজ্যত মৃত্যু হোৱা যুৱতীৰ মৃতদেহ আজি বাসগৃহ পোৱাত চৰাইদেউ জিলাৰ ১নং শ'লগৰি গাঁৱত শোকৰ ছাঁ
কৰ্মসূত্ৰে বহিঃৰাজ্যলৈ গৈ ৰহস্যজনক ভাৱে মৃত্যুক আঁকোৱালি ল'লে চৰাইদেউ জিলাৰ ১ নং শ'লগুৰি...
ભારે વરસાદમાં ઘર પડતાં પત્નીનું અસમય મૃત્યુ થતા લખાભાઇને રાજ્ય સરકારે રૂ. ૪ લાખની સહાય આપી
રાજ્ય સરકાર કુદરતી આપદા સમયે માનવ મૃત્યુ થાય તો પરિવારને સહાય આપે છે. દાહોદનાં સિંગવડ તાલુકાના...
વઢવાણ - સુરેન્દ્રનગરને જોડતા ભોગાવો નદી પર આવેલા મુખ્ય બ્રિજ પર સળિયા દેખાયા..
વઢવાણ - સુરેન્દ્રનગરને જોડતા ભોગાવો નદી પર આવેલા મુખ્ય બ્રિજ પર સળિયા દેખાયા..
मुख्यमंत्र्यांच्या घरच्या बाप्पाला निरोप #shortvideo #shorts #shortsviral #viral #cmeknathshinde
मुख्यमंत्र्यांच्या घरच्या बाप्पाला निरोप #shortvideo #shorts #shortsviral #viral #cmeknathshinde