ભારતના ચૂંટણી આયોગ, નવી દિલ્હી દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ના સંદર્ભમાં મતદાન અંગે સર્વેક્ષણ (EXIT POLL) કરવા અને સર્વેક્ષણના પરિણામો પ્રસિધ્ધ કરવા પર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૨૬(એ)ની પેટા કલમ-૧ હેઠળ પ્રતિબંધનો સમયગાળો તા.૧૨/૧૧/૨૦૨૨(શનિવાર)ના સવારના ૮-૦૦ વાગ્યાથી તા.૦૫/૧૨/૨૦૨૨(સોમવાર)ના સાંજના ૫-૩૦ વાગ્યા દરમ્યાન નક્કી કરવામાં આવ્યું હતું જેના બદલે તા.૧૨/૧૧/૨૦૨૨ (શનિવાર)ના સવારના ૮-૦૦ વાગ્યાથી તા.૦૫/૧૨/૨૦૨૨ (સોમવાર)ના સાંજના ૬:૩૦ વાગ્યા દરમ્યાન નક્કી કરતું મતદાન પુરૂ થવાના કલાક સાથે પુરા થતા ૪૮ કલાકના સમયગાળા દરમ્યાન મતદાન અંગેના અનુમાનો (OPINION POLL) સહિતની કોઇપણ ચૂંટણી સંબંધી સામગ્રી કોઇપણ ઇલેક્ટ્રોનિક માધ્યમો પરથી પ્રસારીત કરવા પર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૨૬(૧)(બી) હેઠળ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रेडक्रॉस सोसायटी राजस्थान अध्यक्ष राजेश कृष्ण बिरला ने किया हनुमान चालीसा पाठ
बूंदी। नृसिंह आश्रम बाणगंगा बूंदी में बजरंग जनकल्याण एवं आध्यात्मिक समिति, बूंदी द्वारा आयोजित...
રાધનપુર : ઉદ્યોગપતિ મહેશભાઈ અદાએ પ્રાણ પ્રતિષ્ઠામાં નોટોનો કર્યો વરસાદ | SatyaNirbhay News Channel
રાધનપુર : ઉદ્યોગપતિ મહેશભાઈ અદાએ પ્રાણ પ્રતિષ્ઠામાં નોટોનો કર્યો વરસાદ | SatyaNirbhay News Channel
વહાણવટી પ્રાથમિક શાળા માં 160 છોકરાઓને પાણીની વોટરબોટલ, લંચબોકસ નું વિતરણ કરાયું
લાયન્સ ક્લબ ઓફ સુરેન્દ્રનગર રોયલ ની લયાનલેડી મેમ્બર્સ દ્વારા શ્રી વહાણવટી પ્રાથમિક શાળા માં 160...
Foods for Memory: बच्चों के मानसिक विकास में फायदेमंद हैं ये फूड्स, याददाश्त होगी तेज, मिलेंगे अनेकों लाभ
बच्चों के शारीरिक विकास के साथ-साथ मानसिक विकास पर ध्यान देना भी उतना ही जरूरी है। उनकी याददाश्त...
चेअरमन शशिकला परसराम हजारे तर व्हा.चेअरमन महेंद्र गव्हाणे यांची निवड..
चेअरमन शशिकला परसराम हजारे तर व्हा.चेअरमन महेंद्र गव्हाणे यांची निवड..
पाचोड(विजय चिडे) पैठण...