ભારતના ચૂંટણી આયોગ, નવી દિલ્હી દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ના સંદર્ભમાં મતદાન અંગે સર્વેક્ષણ (EXIT POLL) કરવા અને સર્વેક્ષણના પરિણામો પ્રસિધ્ધ કરવા પર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૨૬(એ)ની પેટા કલમ-૧ હેઠળ પ્રતિબંધનો સમયગાળો તા.૧૨/૧૧/૨૦૨૨(શનિવાર)ના સવારના ૮-૦૦ વાગ્યાથી તા.૦૫/૧૨/૨૦૨૨(સોમવાર)ના સાંજના ૫-૩૦ વાગ્યા દરમ્યાન નક્કી કરવામાં આવ્યું હતું જેના બદલે તા.૧૨/૧૧/૨૦૨૨ (શનિવાર)ના સવારના ૮-૦૦ વાગ્યાથી તા.૦૫/૧૨/૨૦૨૨ (સોમવાર)ના સાંજના ૬:૩૦ વાગ્યા દરમ્યાન નક્કી કરતું મતદાન પુરૂ થવાના કલાક સાથે પુરા થતા ૪૮ કલાકના સમયગાળા દરમ્યાન મતદાન અંગેના અનુમાનો (OPINION POLL) સહિતની કોઇપણ ચૂંટણી સંબંધી સામગ્રી કોઇપણ ઇલેક્ટ્રોનિક માધ્યમો પરથી પ્રસારીત કરવા પર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૨૬(૧)(બી) હેઠળ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ছাগলীক পইছা খুওৱা বিশেষ মানুহজন কোন বাৰু
ONGC ৰ পৰা মুটা অংকৰ দৰমহা পাই আনি
ছাগলীক পইছা খুওৱা বিশেষ মানুহজনক লগ পালে মহেন্দ্ৰ...
সাধাৰণ জাতি মহিলা সন্মিলনৰ ৰাজ্যিক সমিতি গঠনঃ সভানেত্ৰী হিচাপে নিৰ্বাচিত সমাজকৰ্মী সীমা শৰ্মা
"সাধাৰণ জাতি সুৰক্ষা সন্মিলন-অসম, কেন্দ্ৰীয় সমিতি"ৰ তত্বাৱধানত যোৱা ২২ আগষ্ট, বৃহস্পতিবাৰে...
Lok Sabha Election Voting: Maharashtra में 5 सीटों पर आज मतदान, Congress ने किया बड़ा दावा | Aaj Tak
Lok Sabha Election Voting: Maharashtra में 5 सीटों पर आज मतदान, Congress ने किया बड़ा दावा | Aaj Tak
સુરતના ધારાશાસ્ત્રી મેહુલ બોઘરા ઉપર TRB અને મળતિયાએ જાહેરમાં કાયદાના લીરેલીરા ઉડાવી જીવલેણ હુમલો.
સુરતના ધારાશાસ્ત્રી મેહુલ બોઘરા ઉપર TRB અને મળતિયાએ જાહેરમાં કાયદાના લીરેલીરા ઉડાવી જીવલેણ હુમલો.