ભારતના ચૂંટણી આયોગ, નવી દિલ્હી દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ના સંદર્ભમાં મતદાન અંગે સર્વેક્ષણ (EXIT POLL) કરવા અને સર્વેક્ષણના પરિણામો પ્રસિધ્ધ કરવા પર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૨૬(એ)ની પેટા કલમ-૧ હેઠળ પ્રતિબંધનો સમયગાળો તા.૧૨/૧૧/૨૦૨૨(શનિવાર)ના સવારના ૮-૦૦ વાગ્યાથી તા.૦૫/૧૨/૨૦૨૨(સોમવાર)ના સાંજના ૫-૩૦ વાગ્યા દરમ્યાન નક્કી કરવામાં આવ્યું હતું જેના બદલે તા.૧૨/૧૧/૨૦૨૨ (શનિવાર)ના સવારના ૮-૦૦ વાગ્યાથી તા.૦૫/૧૨/૨૦૨૨ (સોમવાર)ના સાંજના ૬:૩૦ વાગ્યા દરમ્યાન નક્કી કરતું મતદાન પુરૂ થવાના કલાક સાથે પુરા થતા ૪૮ કલાકના સમયગાળા દરમ્યાન મતદાન અંગેના અનુમાનો (OPINION POLL) સહિતની કોઇપણ ચૂંટણી સંબંધી સામગ્રી કોઇપણ ઇલેક્ટ્રોનિક માધ્યમો પરથી પ્રસારીત કરવા પર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૨૬(૧)(બી) હેઠળ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જૂનાગઢ ભાવનગર રૂટની એસ,ટી, બસનો ડ્રાઇવર નશો કરેલી હાલતમાં બગસરા ડેપોમાં ઝડપાયો.
એસ ટી બસ જૂનાગઢ થી બગસરા ડેપો પર પહોંચતા સિક્યુરિટીને જાણ થઇ હતી.
બગસરા ડેપોપરનાં સિક્યુરિટીએ...
अंत्यविधीला गावरान गाईच्या गोवऱ्या पाहिजेत ; कुठं मिळतात, पहा व्हिडिओ
अंत्यविधीला गावरान गाईच्या गोवऱ्या पाहिजेत ; कुठं मिळतात, पहा व्हिडिओ
સેવાનું કાર્ય કરતું જય જલારામ સેવા સમિતિ હારીજ
હારીજ જયજલારામ સેવા સમિતિ દ્વારા પક્ષીઓં માટે કુંડા વિતરણ કરવામાં આવ્યા..ઉનાળો શરૂ થતા ની સાથે જ...
Sharad Pawar यांनी अखेर Sanjay Raut यांच्या ED कारवाईवर मौन सोडलं| Shivsena| Uddhav Thackeray| BJP
Sharad Pawar यांनी अखेर Sanjay Raut यांच्या ED कारवाईवर मौन सोडलं| Shivsena| Uddhav Thackeray| BJP