નાઈ સમાજનું ગૌરવ.:- વર્તમાન સમય માં શિક્ષણ નું મહત્વ વધી ગયું છે શિક્ષણ થકી સમાજની ઓળખ બની છે. ત્યારે વિવિધ સમાજોએ શિક્ષણ તરફ દોટ મુકી છે. જેમાં નાઈ સમાજ પણ અત્યારે શિક્ષણ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા ખાતે રહેતા અને અધગામ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિરવાડિયા રમેશભાઈ ઈશ્વરભાઈ ની દીકરી ઝંખના જેવો બી.એચ.એમ.એસ ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. ઝંખના નાઈ સમાજનું ગૌરવ છે. ઝંખના ને આ દીકરી પ્રાપ્ત કરવા બદલ સમાજ અને શુભેચ્છકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જગદીપ ધનખર દેશના ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લેશે, રાજકારણનો 30 વર્ષનો અનુભવ છે.
એનડીએના ઉપપ્રમુખ પદના ઉમેદવાર જગદીપ ધનખરે તેમના હરીફ કોંગ્રેસના માર્ગારેટ આલ્વાને હરાવ્યા હતા....
राष्ट्रपति ने 84 सैन्य अधिकारियों को विशिष्ट सेवा पदक से किया सम्मानित, पीएम मोदी भी समारोह में हुए शामिल
नई दिल्ली, राष्ट्रपति द्रौपदी मुर्मु ने मंगलवार को सशस्त्र सेना एवं भारतीय तट रक्षक बल के...
যোৰহাটত ভয়ংকৰ অগ্নিকাণ্ড , যোৰহাটৰ কছাৰী পৰিয়া নামঘৰৰ কাষত সংঘটিত হৈছে এই ঘটনা
যোৰহাটত ভয়ংকৰ অগ্নিকাণ্ড , যোৰহাটৰ কছাৰী পৰিয়া নামঘৰৰ কাষত সংঘটিত হৈছে এই ঘটনা.কছাৰী পৰিয়া নামঘৰৰ...
जिला कलक्टर श्री सुशील कुमार यादव ने किया नाहटा चिकित्सालय का औचक निरीक्षण
बालोतरा, 26 मार्च। जिला कलक्टर श्री सुशील कुमार यादव ने बुधवार को नाहटा चिकित्सालय का औचक...
જસદણના પાટીદાર ભવન ખાતે લાપસી મહાપ્રસાદ મહોત્સવ યોજાયો
જસદણના પાટીદાર ભવન ખાતે લાપસી મહાપ્રસાદ મહોત્સવ યોજાયો જસદણમાં પાટીદાર ભવન ખાતે લેઉવા અને કડવા...