બિકાનેર, રાજસ્થાનથી સુરત આવેલા ધર્મેન્દ્ર અગ્રવાલે MCMC/મીડિયા સેન્ટર, આયોજન ભવન, બહુમાળી કેમ્પસ, નાનપુરા, સુરત ખાતે વિવિધ રંગબેરંગી પાણી પૂરીઓથી મતદાન જાગૃતિનો સિમ્બોલ બનાવ્યો છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં મતદારો વધુમાં વધુ મતદાન કરે, અને લોકશાહીના પર્વની ઉજવણીમાં સહભાગી બને એ માટે ધર્મેન્દ્ર અગ્રવાલે પાણીપૂરી વડે તા. 1 ડિસેમ્બર, હું વોટ કરીશ: અવસર લોકશાહીનો’ લખીને પોતાની કલાકારીગરી વડે અનોખી રીતે લોકોને જાગૃત્ત કરવાનો સંદેશ આપ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'कम से कम केस की जानकारी तो दो', ED को Allahabad Highcourt ने क्या नसीहत दे दी?
'कम से कम केस की जानकारी तो दो', ED को Allahabad Highcourt ने क्या नसीहत दे दी?
સાંતલપુર: પરસુંદ ગામની પ્રાથમિક શાળામાં સ્થાપના દિવસ ની ઉજવણી કરાઇ, રાધનપુર ધારાસભ્ય લવિંગજી સોલંકી રહ્યા ઉપસ્થિત...
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની પરસુંદ ગામની પ્રાથમિક શાળા ના સ્થાપના દિવસ ને 66 વર્ષ પૂર્ણ થતા...
પત્રકારો સમાજનું દર્પણ છે - મુકેશ શર્મા
આદર્શ પત્રકાર વેલફેયર એસોસિએશન અને વિરાટ બજરંગ દલ ના સંયુક્ત ઉપક્રમે આયોજિત સન્માન સમારોહમાં...