માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલાજીએ આગવા અંદાજમાં વિનોદ મોરડીયા ના સમર્થનમાં જનસભાને સંબોધન કર્યું હતું. એ બદલ તેમનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો અને કતારગામની જનતાએ નજર પડે ત્યાં સુધી કેસરિયો ખેસ લહેરાવીને, ઉપસ્થિત રહીને સમર્થન આપ્યું એ બદલ હું જનતા જનાર્દનનો પણ આભાર વ્યક્ત કરુ છું તેમ કતારગામ વિધાનસભા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિનોદ મોરડીયા એ જણાવ્યું હતું.