માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલાજીએ આગવા અંદાજમાં વિનોદ મોરડીયા ના સમર્થનમાં જનસભાને સંબોધન કર્યું હતું. એ બદલ તેમનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો અને કતારગામની જનતાએ નજર પડે ત્યાં સુધી કેસરિયો ખેસ લહેરાવીને, ઉપસ્થિત રહીને સમર્થન આપ્યું એ બદલ હું જનતા જનાર્દનનો પણ આભાર વ્યક્ત કરુ છું તેમ કતારગામ વિધાનસભા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિનોદ મોરડીયા એ જણાવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વેપારીના ઘરમાંથી રૂા.૬.૧૨ લાખની મતાની ચોરી થયાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ
લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે ભજીયાવાળા વેપારીના ઘરમાંથી રૂા.૬.૧૨ લાખની મતાની ચોરી થયાની ફરિયાદ...
બે બાર બે વાર ભગવાન બચાવે ગુજરાતી મુવી સ્ટાર કાસ્ટ સાથે ચર્ચા2022 | Spark Today News
બે બાર બે વાર ભગવાન બચાવે ગુજરાતી મુવી સ્ટાર કાસ્ટ સાથે ચર્ચા2022 | Spark Today News
बेलेश्वर संस्थानात चोरी ; अज्ञात चोरट्याच्या विरोधात गुन्हा दाखल@india report
बेलेश्वर संस्थानात चोरी ; अज्ञात चोरट्याच्या विरोधात गुन्हा दाखल@india report
राजकार्य में बाधा एवं सरकारी सम्पति को नुकसान कारित करने तथा पुलिसकर्मियों के साथ मारपीट के मामले में आरोपी देवलाल चांदना गिरफ्तार*
जिला पुलिस अधीक्षक बूंदी ने बताया कि दिनांक 16.12.2024 को कॉलेज तिराहा बूंदी पर अनियंत्रित व उग्र...