કતારગામ વિસ્તારમાં આવેલા કાન્તેશ્વર મહાદેવ મંદિર ખાતે રાત્રિના ગોપાલ ઇટાલીયા ની જંગી જાહેરસભા યોજાઈ હતી કે દરગામ વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાની જંગી જાહેરસભા યોજાઈ હતી કતારગામના કાંતેશ્વર મહાદેવ મંદિર આમદની પાર્ટીની જાહેરસભા યોજાઈ હતી જેમાં ગોપાલ ઇટાલીયા એ ભાજપ અને કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા આ જંગી જાહેર સભામાં કતારગામના યુવાનો સભામાં જોડાયા