ડીસા(મેરૂજીપ્રજાપતિ) સર્વગીવિક્સની નેમસાથે દિયોદર વિધાનસભાના ઉમેદવાર કેશાજીચૌહાણ દિયોદર વિધાનસભાના ગામોમાં ચૂંટણીપ્રચાર કરીરહેલછે. મતદાતાઓ ગતટર્મકરેલી ઢીલાશના કારણે માત્ર હજારેકમતથી પરાજીતથયેલ ત્યારે ભાજપ ના હોદેદારો કાર્યકર્તાઓ સમર્થકો જાગૃતતા દાખવી સક્રિય બન્યાછે.અને સમર્થકોની સક્રિયતાથી કેશાજીચૌહાણ ભવ્યજીત મેળવશે. તેવો મતદાતાઓનો સુર જોવામળીરહ્યોછે. ત્યારે ગતરોજ દિયોદર વિધાનસભાના લાખણી-ડીસા વિસ્તારના ભાદરા, શરત જેનલ,વર્ણોડા, તાલેગંજ, પેછડાલ વિગેરે ગામોનો જનસંપર્ક કાર્યક્રમમાં ગામેગામ થી સાર્વત્રિક આવકાર સાંપડી રહ્યો છે. તાજેતર માં બોડીલેંગ્વેજ થી જેમને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇમોદીની અમી મીટના આશીર્વાદ મળેલછે. તેવા કેશાજી ચૌહાણ સરળતા અને સાદગી થી સતત લોકસપર્કમાં ભળીને રહેતાહોઇ ભવ્યજીત મેળવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સોનિયાએ કહ્યું- પરાણે મોઢું બંધ રાખવાથી સમસ્યાઓ ઉકેલાશે નહીં:ધાર્મિક તહેવારો બીજાને ધમકાવવાના અવસર બની ગયા, PM હિંસાની અવગણના કરી રહ્યા છે
કોંગ્રેસ સંસદીય સમિતિના અધ્યક્ષ સોનિયા ગાંધીએ મંગળવારે પીએમ મોદી અને તેમની સરકાર અંગે પોતાનો...
અમીરગઢના ધનપુરામાં એક યુવક પતંગની દોરીથી ઘાયલ
અમીરગઢ ધનપુરાની સીમમાં પતંગની દોરીથી એક ઈસમ ઘાયલ થયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં અમરાભાઇ નામનો...
Union Budget 2024: सरकार के नए बजट पर भड़क गया किसान | ABP News
Union Budget 2024: सरकार के नए बजट पर भड़क गया किसान | ABP News
તરણેતર મેળામાં મલ્ટીમીડિયા પ્રદર્શનની મુલાકાત લેતા ગુજરાત રાજ્યના પ્રવાસન મંત્રી અને કૃષિ મંત્રી
તરણેતર મેળામાં ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢ દ્રારા...