જિલ્લા ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર 526 પોલિંગ સ્ટેશનને સંવેદનશીલ જાહેર કરાયા છે. આ તમામ સંવેદનશીલ પોલિંગ સ્ટેશનો પર મતદાન દરમિયાન વેબકાસ્ટિંગ કરવામાં આવશે. આ અંગે નોડલ ઓફિસર એસીપી શરદ સિંઘલે જણાવ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે દરેક ક્રિટિકલ પોલિંગ સ્ટેશનની બિલ્ડિંગમાં કોપ્સ ઓફ મિલિટ્રી પોલીસ(સીપીએમએસ)તેનાત કરવામાં આવશે. આ સિવાય દરેક 2થી 3 લોકેશન પર એક ઝોનલ પોલીસ મોબાઇલથી દેખરેખ રાખશે. સુપરવાઇઝિંગ માટે દરેક પોલિંગ સ્ટેશન પર સીઆરપીએફના જવાનો તેનાત રહેશે. સૌથી વધુ પોલિંગ સ્ટેશન 526 ચોર્યાસી વિધાનસભા બેઠક પર છે જ્યારે સૌથી ઓછા 163 ઉત્તરબેઠક પર છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
થરાદ માર્કેટયાડ માંથી 46 47 લાખના જીરાનું બારોબારીયું@live24newsgujarat
થરાદ માર્કેટયાડ માંથી 46 47 લાખના જીરાનું બારોબારીયું@live24newsgujarat
राज्यसभा की 6 सीटों पर उपचुनाव का ऐलान, 20 दिसंबर को होगा मतदान, जानें कब आएगा रिजल्ट
भारत निर्वाचन आयोग (Election Commission) ने राज्यसभा (Rajya Sabha) की खाली 6 सीटों के लिए उपचुनाव...
নিশা পূজা চাবলৈ যাওঁতেই মৰাণত চোৰে উদং কৰিলে ঘৰ
নিশা পূজা চাবলৈ যাওঁতেই মৰাণত চোৰে উদং কৰিলে ঘৰ
ચુંટણીઓ થઈ જાહેર આ તારીખે આવશે પરિણામ.
ચુંટણી પંચે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને.નાગાલેન્ડ,મેઘાલય અને ત્રિપુરામાં વિધાનસભા ચૂંટણીની તારીખોની...
Tirupati Mandir Controversy: प्रसाद में मिलावट की पुष्टि के बाद क्या बोले राजनेता ? | Aaj Tak
Tirupati Mandir Controversy: प्रसाद में मिलावट की पुष्टि के बाद क्या बोले राजनेता ? | Aaj Tak