કઠલાલ ના થોરીવાસ વિસ્તારમાંથી દર વર્ષે ભક્તો પગપાળા બહુચરાજી માતાના મંદિરે સંઘ લઈને જતા હોય છે.ત્યારે આ વર્ષે પણ પગપાળા સંઘ બહુચરાજી જવા રવાના થયો હતો.કઠલાલ થોરીવાસ પગપાળા સંઘમાં નગરપાલિકા પ્રમુખ રમીલાબેન તુલસીભાઈ થોરી પણ બહુચરાજી જવા જોડાયા હતા.કઠલાલના થોરીવાસથી બહુચરાજી 160 કિલોમીટરના અંતરે આવેલ છે ત્યારે ઉત્સાહ સાથે ભક્તો પગપાળા સંઘ લઈ ધજાઓ સાથે રવાના થયા હતા. આશરે 50થી વધુ લોકો કઠલાલના થોરીવાસથી બહુચરાજી મંદિર ખાતે પગપાળા સંઘ લઈને નીકળ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેત્રંગમાં વિશાળ જનસભાને સંબોધી કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેત્રંગમાં વિશાળ જનસભાને સંબોધી કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા...
બનાસકાંઠા : પાલનપુરના ગઢ ગામે ધુળેટી પર્વમાં મજાક ભારે પડી યુવકનું મોત
બનાસકાંઠા : પાલનપુરના ગઢ ગામે ધુળેટી પર્વમાં મજાક ભારે પડી યુવકનું મોત
રાધનપુર રોડ,ગટર સાફ સફાઈ અને ખુલ્લી ગટરોને લઇને રહીશોમાં ભારે રોષ | SatyaNirbhay News Channel
રાધનપુર રોડ,ગટર સાફ સફાઈ અને ખુલ્લી ગટરોને લઇને રહીશોમાં ભારે રોષ | SatyaNirbhay News Channel
Every particle of my body, every moment of my time is dedicated to the country: PM Narendra Modi
Every particle of my body, every moment of my time is dedicated to the country: PM Narendra Modi...