કઠલાલ ના થોરીવાસ વિસ્તારમાંથી દર વર્ષે ભક્તો પગપાળા બહુચરાજી માતાના મંદિરે સંઘ લઈને જતા હોય છે.ત્યારે આ વર્ષે પણ પગપાળા સંઘ બહુચરાજી જવા રવાના થયો હતો.કઠલાલ થોરીવાસ પગપાળા સંઘમાં નગરપાલિકા પ્રમુખ રમીલાબેન તુલસીભાઈ થોરી પણ બહુચરાજી જવા જોડાયા હતા.કઠલાલના થોરીવાસથી બહુચરાજી 160 કિલોમીટરના અંતરે આવેલ છે ત્યારે ઉત્સાહ સાથે ભક્તો પગપાળા સંઘ લઈ ધજાઓ સાથે રવાના થયા હતા. આશરે 50થી વધુ લોકો કઠલાલના થોરીવાસથી બહુચરાજી મંદિર ખાતે પગપાળા સંઘ લઈને નીકળ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સામાજિક વનીકરણ વિભાગ દ્વારા રહેણા કી વિસ્તારમાં દરોડા
સામાજિક વનીકરણ વિભાગ દ્વારા રહેણા કી વિસ્તારમાં દરોડા
भारतीय-अमेरिकी मशहूर हस्तियों की AI ने बनाई अश्लील इमेज, Meta ने एक्शन के लिए मांगी लोगों की राय
आजकल मेटा अपने एआई को लेकर काफी चर्चा में रहा है। हाल ही में कुछ इमेज सामने आई है जिसमें भारतीय...
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રળીયાતી ભુરા ગામના બનાવથી ચકચાર મચી : ૨૨ વર્ષિય પરણિતાએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી
કોઈક કારણસર મનમા કંઈક લાગી આવતા ઝાલોદ તાલુકાના રળીયાતી ભુરા ગામની ૨૨ વર્ષીય પરણીત મહિલાએ પોતાના...
क्या AI खा जाएगा हमारी जॉब? निर्मला सीतारमण ने किया चौंकाने वाला खुलासा
केंद्र सरकार आज यानी मंगलवार 23 जुलाई को अपना बजट पेश करने जा रही है। इससे पहले वित्त मंत्री...
प्रसन्न चित्ताने स्वामी दर्शनाचा भाविकांना लाभ - आ.शहाजी (बापू) पाटील
वटवृक्ष मंदिरातील सुशोभीकरण व प्रसन्नता पाहून भारावलो आ.शहाजी बापू पाटील
अक्कलकोट : - आज जवळपास...