કઠલાલ ના થોરીવાસ વિસ્તારમાંથી દર વર્ષે ભક્તો પગપાળા બહુચરાજી માતાના મંદિરે સંઘ લઈને જતા હોય છે.ત્યારે આ વર્ષે પણ પગપાળા સંઘ બહુચરાજી જવા રવાના થયો હતો.કઠલાલ થોરીવાસ પગપાળા સંઘમાં નગરપાલિકા પ્રમુખ રમીલાબેન તુલસીભાઈ થોરી પણ બહુચરાજી જવા જોડાયા હતા.કઠલાલના થોરીવાસથી બહુચરાજી 160 કિલોમીટરના અંતરે આવેલ છે ત્યારે ઉત્સાહ સાથે ભક્તો પગપાળા સંઘ લઈ ધજાઓ સાથે રવાના થયા હતા. આશરે 50થી વધુ લોકો કઠલાલના થોરીવાસથી બહુચરાજી મંદિર ખાતે પગપાળા સંઘ લઈને નીકળ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MAHEMDAVAD:- વડાપ્રધાન મોદી સાહેબ ના જન્મદિવસ નિમિત્તે મહેમદાવાદ હિમોગ્લોબીન કેમ્પ યોજાયો
MAHEMDAVAD:- વડાપ્રધાન મોદી સાહેબ ના જન્મદિવસ નિમિત્તે મહેમદાવાદ હિમોગ્લોબીન કેમ્પ યોજાયો
5 Easy Summer Drinks जो आपको गर्मियों में तरो ताज़ा कर दे | 5 Summer Drinks Recipe | Kabitaskitchen
5 Easy Summer Drinks जो आपको गर्मियों में तरो ताज़ा कर दे | 5 Summer Drinks Recipe | Kabitaskitchen
ગૃહમંત્રીનું હર્ષ સંઘવીનું નિવેદન : લઠ્ઠાકાંડથી અમે દુઃખી છીએ, દુઃખની આ ઘડીમાં વિપક્ષ અમારી સાથે રહે ! Please !!
રાજ્યના ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે બોટાદ જિલ્લામાં કેમિકલનું સેવન કરીને જે લોકોના મોત નિપજ્યા છે...
Ganeshotsav 2022 : 5 दिवसांच्या बाप्पाला भावपूर्ण निरोप
नाशिक : सार्वजनिक गणेश मंडळांसह घराघरांत आगमन झालेल्या बाप्पाच्या आगमनाने सर्वच उत्साह व...
তেলীয়াচাপৰিত সুৰুজ আলীৰ পৰিয়ালৰ বিৰুদ্ধে উত্থাপিত অগ্নি সংযোগৰ অভিযোগৰ স্পষ্টীকৰণ
তেলীয়াচাপৰিত সুৰুজ আলীৰ পৰিয়ালৰ বিৰুদ্ধে উত্থাপিত অগ্নি সংযোগৰ অভিযোগৰ স্পষ্টীকৰণ