કઠલાલ ના થોરીવાસ વિસ્તારમાંથી દર વર્ષે ભક્તો પગપાળા બહુચરાજી માતાના મંદિરે સંઘ લઈને જતા હોય છે.ત્યારે આ વર્ષે પણ પગપાળા સંઘ બહુચરાજી જવા રવાના થયો હતો.કઠલાલ થોરીવાસ પગપાળા સંઘમાં નગરપાલિકા પ્રમુખ રમીલાબેન તુલસીભાઈ થોરી પણ બહુચરાજી જવા જોડાયા હતા.કઠલાલના થોરીવાસથી બહુચરાજી 160 કિલોમીટરના અંતરે આવેલ છે ત્યારે ઉત્સાહ સાથે ભક્તો પગપાળા સંઘ લઈ ધજાઓ સાથે રવાના થયા હતા. આશરે 50થી વધુ લોકો કઠલાલના થોરીવાસથી બહુચરાજી મંદિર ખાતે પગપાળા સંઘ લઈને નીકળ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બનાસકાંઠાના હજુ તો બીપરજોય વાવાઝોડાનું ટ્રેલર જ શરૂ થયું છે ત્યાં ભારે તબાહીના દ્રશ્યો સર્જાયા
બનાસકાંઠાના હજુ તો બીપરજોય વાવાઝોડાનું ટ્રેલર જ શરૂ થયું છે ત્યાં ભારે તબાહીના દ્રશ્યો સર્જાયા
अमानगंज रककू ढाबा के पास तेज रफ्तार ट्रक ने मोटर बाइक को मारी टक्कर बाइक में सवार तीन लोग घायल कटनी रेफर
पन्ना जिले के अमानगंज थाना क्षेत्र अंतर्गत आने वाले पन्ना अमानगंज...
વલસાડ વાળી રાજકોટમાં થઇ ઓફસિમાં દારૂની મેહફિલ માણતા પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો
રાજ્યમાં દારૂબંધીના સરકાર મોટા-મોટા બણંગાઓ ફૂંકતી હોય છે લઠ્ઠાકાંડ સર્જાયા બાદ સરકારની કામગીરી...
ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಪರಿಶಿಷ್ಟ ಜಾತಿ ಸಮುದಾಯದ ಒಳ ಮೀಸಲಾತಿಗೆ ಆಕ್ಷೇಪಣೆ ಕುರಿತು ಮಾಜಿ ಲೋಕಸಭಾ ಸದಸ್ಯರಾದ ಉಮೇಶ್ ಜಾದವ್ ಅವರು ಮಾತನಾಡಿದರು.
ಬೆಂಗಳೂರು, ಜನವರಿ 23, 2025
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ 'ಗೋರ ಸೇನಾ ರಾಷ್ಟೀಯ ಸಂಘಟನೆ'ಯ ಸದಸ್ಯರು...
आगरा में भारी बारिश के चलते दो दिन बंद रहेंगे नर्सरी से 12वीं तक के विद्यालय, डीआईओएस ने जारी किया आदेश
आगरा: लगातार हो रही बारिश और उससे हुए जलभराव ने जिलेभर में विकराल स्थिति पैदा कर दी है। इसे देखते...