કઠલાલ ના થોરીવાસ વિસ્તારમાંથી દર વર્ષે ભક્તો પગપાળા બહુચરાજી માતાના મંદિરે સંઘ લઈને જતા હોય છે.ત્યારે આ વર્ષે પણ પગપાળા સંઘ બહુચરાજી જવા રવાના થયો હતો.કઠલાલ થોરીવાસ પગપાળા સંઘમાં નગરપાલિકા પ્રમુખ રમીલાબેન તુલસીભાઈ થોરી પણ બહુચરાજી જવા જોડાયા હતા.કઠલાલના થોરીવાસથી બહુચરાજી 160 કિલોમીટરના અંતરે આવેલ છે ત્યારે ઉત્સાહ સાથે ભક્તો પગપાળા સંઘ લઈ ધજાઓ સાથે રવાના થયા હતા. આશરે 50થી વધુ લોકો કઠલાલના થોરીવાસથી બહુચરાજી મંદિર ખાતે પગપાળા સંઘ લઈને નીકળ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
দৰ্শক সকল আপোনালোকৰ বাবে আগবঢ়াইছো বোকাজান মহকুমাৰ খতখতিৰ চান্দে বজাৰৰ এজন যুৱকৰ YAARON এলবাম।
দৰ্শক সকল আপোনালোকৰ বাবে আগবঢ়াইছো বোকাজান মহকুমাৰ খতখতিৰ চান্দে বজাৰৰ এজন যুৱকৰ YAARON এলবাম।
Microsoft सर्च इंजन इस्तेमाल करने के बहुत सारे फायदे, क्या है Bing रिवार्ड्स रिडीम करने का तरीका
Microsoft रिवॉर्ड एक लॉयल्टी प्रोग्राम है जिसे Microsoft के प्रमुख प्रोडक्ट और बिंग सर्च इंजन के...
બનાસકાંઠાના સૂકા ભટ્ટ વિસ્તારમાં એક ખેડુતે કરી ખારેકની સફળ ખેતી વર્ષે મેળવે છે આટલી આવક જાણો.
બનાસકાંઠાના સૂકા ભટ્ટ વિસ્તારમાં એક ખેડુતે કરી ખારેકની સફળ ખેતી વર્ષે મેળવે છે આટલી આવક જાણો.
Kia Seltos के दो नए वेरिएंट हुए लॉन्च, जानें क्या हैं खूबियां और कितनी है कीमत
साउथ कोरियाई वाहन निर्माता Kia मोटर्स की ओर से भारतीय बाजार में Seltos SUV को ऑफर किया जाता है।...
સુરત શહેર થી ગૃહમંત્રીની મોટી જાહેરાત, 27 ઓક્ટોબર સુધી ટ્રાફિક પોલીસ દંડ નહીં ઉઘરાવે
સુરત શહેર થી ગૃહમંત્રીની મોટી જાહેરાત, 27 ઓક્ટોબર સુધી ટ્રાફિક પોલીસ દંડ નહીં ઉઘરાવે