કઠલાલ ના થોરીવાસ વિસ્તારમાંથી દર વર્ષે ભક્તો પગપાળા બહુચરાજી માતાના મંદિરે સંઘ લઈને જતા હોય છે.ત્યારે આ વર્ષે પણ પગપાળા સંઘ બહુચરાજી જવા રવાના થયો હતો.કઠલાલ થોરીવાસ પગપાળા સંઘમાં નગરપાલિકા પ્રમુખ રમીલાબેન તુલસીભાઈ થોરી પણ બહુચરાજી જવા જોડાયા હતા.કઠલાલના થોરીવાસથી બહુચરાજી 160 કિલોમીટરના અંતરે આવેલ છે ત્યારે ઉત્સાહ સાથે ભક્તો પગપાળા સંઘ લઈ ધજાઓ સાથે રવાના થયા હતા. આશરે 50થી વધુ લોકો કઠલાલના થોરીવાસથી બહુચરાજી મંદિર ખાતે પગપાળા સંઘ લઈને નીકળ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bernard Marak (Rimpu) will contest 2023 election,says BJP leader AL Hek
The BJP’s arrested state vice president Bernard N Marak, who is currently in judicial...
Lok Sabha Election में चुनाव आयोग के Voting संबंधी आंकड़ों पर क्यों उठ रहे हैं सवाल (BBC Hindi)
Lok Sabha Election में चुनाव आयोग के Voting संबंधी आंकड़ों पर क्यों उठ रहे हैं सवाल (BBC Hindi)
૧૯ ફાઈલોનું એસ્ટીમેન્ટ તૈયાર કરવા માટે ૩૬૧૦૦/-રૂપિયાની માંગણી કરી
આરોપી :- આશીષ વિનોદભાઇ લબાના ટેકનીકલ આસીસ્ટંટ મનરેગા શાખા તાલુકા પંચાયત કચેરી ઝાલોદ,...
ગઢમાં એથ્લેટિક્સ સ્પર્ધા યોજાઇ...! Athletics competition held in Garh
ગઢમાં એથ્લેટિક્સ સ્પર્ધા યોજાઇ...! Athletics competition held in Garh
થરાદ એ.પી.એમ.સી ખાતે યોજાયેલા વિશાળ જનસંમેલનને સંબોધતા માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ..
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને " મોદી ઇઝ ધ બોસ " કહી સમગ્ર દુનિયામાં આપણું ગૌરવ વધાર્યું છે:...