કઠલાલ ના થોરીવાસ વિસ્તારમાંથી દર વર્ષે ભક્તો પગપાળા બહુચરાજી માતાના મંદિરે સંઘ લઈને જતા હોય છે.ત્યારે આ વર્ષે પણ પગપાળા સંઘ બહુચરાજી જવા રવાના થયો હતો.કઠલાલ થોરીવાસ પગપાળા સંઘમાં નગરપાલિકા પ્રમુખ રમીલાબેન તુલસીભાઈ થોરી પણ બહુચરાજી જવા જોડાયા હતા.કઠલાલના થોરીવાસથી બહુચરાજી 160 કિલોમીટરના અંતરે આવેલ છે ત્યારે ઉત્સાહ સાથે ભક્તો પગપાળા સંઘ લઈ ધજાઓ સાથે રવાના થયા હતા. આશરે 50થી વધુ લોકો કઠલાલના થોરીવાસથી બહુચરાજી મંદિર ખાતે પગપાળા સંઘ લઈને નીકળ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मिड-प्रीमियम सेगमेंट में Vivo V40 Series के दोनों फोन दमदार स्मार्टफोन हैं, ZEISS कैमरा सिस्टम से लैस, और डिजाइन में भी अव्वल
Vivo V40 और V40 Pro में मल्टीपल इमेजिंग फीचर्स दिए गए हैं क्योंकि दोनों फोन में ZEISS कैमरा...
Russia-Ukraine War: रूसी मिसाइलों से फिर दहल उठी यूक्रेन की राजधानी, देश भर में हवाई अलर्ट जारी
रूस और युक्रेन के बीच लगातार जारी युद्ध को एक साल से भी अधिक का समय हो गया है। लेकिन अब तक...
Maharashtra: एकनाथ शिंदे ने बदली अपनी डिस्प्ले तस्वीर, बोले- इस फैसले के खिलाफ हम सुप्रीम कोर्ट जाएंगे
मुंबई। महाराष्ट्र के पूर्व मुख्यमंत्री उद्धव ठाकरे को शुक्रवार को एक बड़ा झटका लगा है। बता दें कि...
कोटा ग्रामीण अयाना थाना पुलिस ने जुआ खेलते 8 लोगो को किया गिरफ्तार, 22850 रुपए जप्त
कोटा ग्रामीण अयाना थाना पुलिस ने सार्वजनिक स्थानों पर दबिश देकर जुआ खेलते हुए पांच लोगों को...
બગસરા શહેરમાં કોમી એકતાનું પ્રતિક ગણાતા એવા હજરત બાનવા શાહ બાપુના 69 માં ઉર્સ મુબારક
બગસરા શહેરમાં કોમી એકતાનું પ્રતિક ગણાતા એવા હજરત બાનવા શાહ બાપુના 69 માં ઉર્સ મુબારક