કઠલાલ ના થોરીવાસ વિસ્તારમાંથી દર વર્ષે ભક્તો પગપાળા બહુચરાજી માતાના મંદિરે સંઘ લઈને જતા હોય છે.ત્યારે આ વર્ષે પણ પગપાળા સંઘ બહુચરાજી જવા રવાના થયો હતો.કઠલાલ થોરીવાસ પગપાળા સંઘમાં નગરપાલિકા પ્રમુખ રમીલાબેન તુલસીભાઈ થોરી પણ બહુચરાજી જવા જોડાયા હતા.કઠલાલના થોરીવાસથી બહુચરાજી 160 કિલોમીટરના અંતરે આવેલ છે ત્યારે ઉત્સાહ સાથે ભક્તો પગપાળા સંઘ લઈ ધજાઓ સાથે રવાના થયા હતા. આશરે 50થી વધુ લોકો કઠલાલના થોરીવાસથી બહુચરાજી મંદિર ખાતે પગપાળા સંઘ લઈને નીકળ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Silver Buying Strategy | Festive Season क्या चांदी में बढ़ने लगी है Buying? Traders अब क्या करें?
Silver Buying Strategy | Festive Season क्या चांदी में बढ़ने लगी है Buying? Traders अब क्या करें?
Gas Rate | हॉटेल व्यावसायिकांसाठी दिलासादायक बातमी गॅसच्या दरात 91.50 रुपयांची कपात
Gas Rate | हॉटेल व्यावसायिकांसाठी दिलासादायक बातमी गॅसच्या दरात 91.50 रुपयांची कपात
Top Stock Picking | Intraday में ये Quick Singles के साथ तैयार करें अपना Portfolio, आपका बनेगा पैसा?
Top Stock Picking | Intraday में ये Quick Singles के साथ तैयार करें अपना Portfolio, आपका बनेगा पैसा?
M&M Q2 Results Post Strategy | EBIDTA ग्रोथ 24%, Margin में भी बढ़ोतरी, कितना मजबूत है Auto Sector?
M&M Q2 Results Post Strategy | EBIDTA ग्रोथ 24%, Margin में भी बढ़ोतरी, कितना मजबूत है Auto...
एक्ट्रेस नीलू कोहली के पति हरमिंदर सिंह का निधन, बाथरूम में मिला शव
नई दिल्ली, मनोरंजन जगत से एक बार फिर से बुरी खबर सामने आ रही है। कई सीरियल्स और...