કઠલાલ ના થોરીવાસ વિસ્તારમાંથી દર વર્ષે ભક્તો પગપાળા બહુચરાજી માતાના મંદિરે સંઘ લઈને જતા હોય છે.ત્યારે આ વર્ષે પણ પગપાળા સંઘ બહુચરાજી જવા રવાના થયો હતો.કઠલાલ થોરીવાસ પગપાળા સંઘમાં નગરપાલિકા પ્રમુખ રમીલાબેન તુલસીભાઈ થોરી પણ બહુચરાજી જવા જોડાયા હતા.કઠલાલના થોરીવાસથી બહુચરાજી 160 કિલોમીટરના અંતરે આવેલ છે ત્યારે ઉત્સાહ સાથે ભક્તો પગપાળા સંઘ લઈ ધજાઓ સાથે રવાના થયા હતા. આશરે 50થી વધુ લોકો કઠલાલના થોરીવાસથી બહુચરાજી મંદિર ખાતે પગપાળા સંઘ લઈને નીકળ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિરપુરના પાંટા ગામના પાટિયા પાસે રાહદારીને અજાણ્યા વાહને ટક્કર મારતાં સારવાર દરમિયાન મોત..
વિરપુરથી લીંબડીયા રોડ પર આવેલ પાંટા પાટિયા નજીક ખેતરમાં કામ કરી પોતાના ઘરે પરત ફરી રહેલા...
અજાણ્યા આઈસરે રિક્ષાને ટક્કર મારતા રીક્ષામાં એક વ્યક્તિનું #abpnewsgujarati, #zeenewsgujarati,
અજાણ્યા આઈસરે રિક્ષાને ટક્કર મારતા રીક્ષામાં એક વ્યક્તિનું #abpnewsgujarati, #zeenewsgujarati,
'एक नेता के लिए'...कांग्रेस ने टी पार्टी की परंपरा तोड़ी, BJP का वार; खरगे बोले- दाल में कुछ काला है
नई दिल्ली, बजट सत्र के अंतिम दिन, विपक्ष अदाणी मामले की संयुक्त संसदीय समिति से जांच कराने...
પાલિતાણા ભેરવનાથ ચોક ખાતે ૧૦૮ ફૂટનું કટ આઉટ ઉભુ કરવામાં આવ્યું
પાલિતાણા ભેરવનાથ ચોક ખાતે ૧૦૮ ફૂટનું કટ આઉટ ઉભુ કરવામાં આવ્યું
নগাহাটত এজাহাৰ দাখিলৰ পাছতো শিক্ষকৰ বিৰুদ্ধে ব্যৱস্থা নোলোৱাৰ প্ৰতিবাদত আছাৰ অৱস্থান ধৰ্মঘট
বৰহাটৰ নগাহাটত শিক্ষকৰ প্ৰহাৰত গুৰুত্ব ভাবে আহত ছাত্ৰ।এজাহাৰ দাখিলৰ পাছতো শিক্ষকৰ বিৰুদ্ধে...