કઠલાલ ના થોરીવાસ વિસ્તારમાંથી દર વર્ષે ભક્તો પગપાળા બહુચરાજી માતાના મંદિરે સંઘ લઈને જતા હોય છે.ત્યારે આ વર્ષે પણ પગપાળા સંઘ બહુચરાજી જવા રવાના થયો હતો.કઠલાલ થોરીવાસ પગપાળા સંઘમાં નગરપાલિકા પ્રમુખ રમીલાબેન તુલસીભાઈ થોરી પણ બહુચરાજી જવા જોડાયા હતા.કઠલાલના થોરીવાસથી બહુચરાજી 160 કિલોમીટરના અંતરે આવેલ છે ત્યારે ઉત્સાહ સાથે ભક્તો પગપાળા સંઘ લઈ ધજાઓ સાથે રવાના થયા હતા. આશરે 50થી વધુ લોકો કઠલાલના થોરીવાસથી બહુચરાજી મંદિર ખાતે પગપાળા સંઘ લઈને નીકળ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बिश्नोई समाज ने फूंका सलमान खान का पुतला, अभिनेता ने माफी नहीं मांगी तो उठाया जाएगा ये कदम
फिल्म अभिनेता सलमान खान एक बार फिर बिश्नोई समाज के निशाने पर है. सलमान खान के पिता सलीम खान...
ડીસામાં ચાર્જિંગમાં મૂકેલી ઇ-સ્કૂટીની બેટરીમાં આગ ભભૂકી ઉઠતાં લોકોમાં દોડધામ
ડીસાના બજરંગ નગરમાં એક મકાન બહાર ચાર્જિંગમાં મુકેલ ઈ-સ્કૂટીની બેટરીમાં અચાનક ધડાકો થતા આગ લાગી...
सहकारी समितियां सितंबर से जेम पोर्टल की मदद से अपने सामानों का निर्यात कर सकेंगी
सहकारी समितियां सितंबर से जेम पोर्टल की मदद से अपने सामानों का निर्यात कर सकेंगी। केंद्रीय...
તળાજા, ધારાસભ્ય કનુભાઈ બારૈયાનો પીથલપુર સહિત 13 ગામોમાં પ્રવાસ કાર્યક્રમ યોજાયો
તળાજા, ધારાસભ્ય કનુભાઈ બારૈયાનો પીથલપુર સહિત 13 ગામોમાં પ્રવાસ કાર્યક્રમ યોજાયો