ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા ના ઉમેદવાર ડો. બોરીસાગર થી નારાજ જીલ્લા પંચાયત ના માજી સદસ્ય પ્રદિપ કોટડીયા અને તેની સાથેના ટેકેદારો ધારી શહેરના ગામડાઓના પ્રવાસ કરી રહેલ છે. કોંગ્રેસ નો હાથ છોડીને ટેકેદારો અન્ય પક્ષમાં પોતાનું રાજકીય પ્રતિનિધિત્વ કરી શકે એ માટે પ્રદિપ કોટડીયા હાલ મિટિંગ પછી મિટિંગ કરી રહેલ છે. ધનજીભાઈ ડાવરા, હિરેન પટ્ટણી, જેનીલ ડાવરા બાદ પ્રદિપ કોટડીયા જુથના કયા આગેવાનો ?? કેટલા ટેકેદારો ??? કોણ કોણ જાય છે અન્ય પાર્ટી ઓમાં ?? એ વાતનુ હજીસુધી મગનુ નામ મરી પાડેલ નથી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગોધરા ના ધનોલ નજીક સામસામી બે બાઇક અથડાતાં બાઇક પર સવાર બન્ને ચાલકો નાં મોત બે મહિલાઓ ઇજાગ્રસ્ત.
ગોધરા તાલુકાના ચાંચપુર ઉમરા ફળિયા ખાતે રહેતા જશવંતભાઇ ચતુરભાઈ સોલંકી દ્વારા નોંધાવેલ ફરીયાદ મુજબ...
कैसे हुई थी तेल की खोज?| History of Crude oil | Tarikh E577
कैसे हुई थी तेल की खोज?| History of Crude oil | Tarikh E577
દ્વારકા નજીક આવેલ વાચ્છુગામે ભગવાન ચંદ્રમૌલેશ્વર મંદિરે પ્રાકૃતિક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ
દ્વારકા નજીક આવેલ વાચ્છુગામે ભગવાન ચંદ્રમૌલેશ્વર મંદિરે પ્રાકૃતિક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ
MP News: दमोह में ईसाई बने 250 लोगों ने अपनाया हिंदू धर्म, बागेश्वर धाम पीठाधीश्वर ने दिया आर्शीवाद
दमोह शहर के आशीर्वाद गार्डन में 250 लोगों की हिंदू धर्म में वापसी कराई गई। गार्डन में यह लोग अपने...