સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ખંપાળિયા ગામ ખાતે પોતાની વાડીમાં ખેતરમાં કામકાજ માટે ગયા હતા. અને ખેતરમાં કામકાજ કરતા કરતા તેમને રવિ પાકની સિઝન લેવાની હોવાના કારણે તેમની બાજુમાં જ વાડી આવેલી હતી. તેમાં સાફસૂફ કરી રહ્યા હતા. અને તેવા સમયે વાડીના શેઢા ઉપર આવેલા વૃક્ષમાં ભમરીઓ મધ બેઠું હતુ. ત્યારે સાફસુફ કરવાના આજુબાજુમાં કોઈએ ધુમાડો કરતા આ મધ અચાનક ઉડ્યું હતુ. અને જે મધ ઉડ્યું તેમજ ખેડૂતના આખા શરીર ઉપર ચોંટી ગયું હતુ. અને ખેડૂતને બેભાન અવસ્થામાં મૂકી દીધા હતા.તાત્કાલિક અસર 108 બોલાવી અને તેમને સારવાર માટે મૂળી ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ફરજ ઉપરના ડોક્ટરે સારવાર કારગત થાય તે પહેલા તેમનું મોત થયું હોવાનું જણાવ્યું હતુ. ત્યારે મૂળી પોલીસ મથકે જાણકારી આપવામાં આવી છે. ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર મુળી તાલુકાના ખંપાળિયા ગામ પાસે અચાનક ખેતર વાડીમાં કામ કરી રહ્યા હતા. તેવા સમયે તેજાભાઈ નાનજીભાઈ દુધરેજીયા નામના ખેડૂત પોતાની વાડીમાં રવિપાકનું વાવેતર કરવાનું હોવાથી સફાઈ કરી રહ્યા હતા. તેવા સમયે અચાનક ઝાડ ઉપર બેઠેલુ ભમરીયું મધ ઉડ્યું હતુ. અને આખા શરીર ઉપર ચોંટી ગયું હતુ,ત્યારે તેજાભાઈ નાનજીભાઈ દુધરેજીયા ત્યાંને ત્યાં જ બેભાન અવસ્થામાં પડી ગયા હતા. ત્યારે 108 એમ્બ્યુલન્સ વાનને બોલાવી અને મૂળી સાર્વજનિક દવાખાને લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેમને મૃત જાહેર કરતા પરિવારમાં પણ શોકની લાગણી છવાઈ જવા પામી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વેરાવળના વોન્ટેડ ગુનેગારને પાસા હેઠળ સુરત જેલમાં ધકેલાયો
આગામી વિધાનસભા સામાન્ય ચુંટણી અનુસંધાને ગીર સોમનાથ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂૂપે...
શિનોર ગણપતિ મંદિરે શ્રીજીને બે કરોડના ઘરેણાં પહેરાવવામાં આવ્યાં
શિનોર ગણપતિ મંદિરે શ્રીજીને બે કરોડના ઘરેણાં પહેરાવવામાં આવ્યાં
વેરાવળ માં રૂ58 કરોડના ખર્ચ નિર્માણ પામનાર 2 ઓવરબ્રિજનું ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાયો
વેરાવળમાં રૂ. ૫૮ કરોડના ખર્ચે નિર્માણ પામનાર બે ઓવરબ્રિજનો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો
-----------...
मिलावटी शराब बनाते तथा गैंगेस्टर के मामले में कोर्ट ने सुनाया फैसला।
जनपद आजमगढ़ में,मिलावटी शराब बनाने तथा गैंगस्टर के मामले में कोर्ट ने सुनाया फैसला।मालूम होकि जनपद...
મોરવા હડફ : પૈસાના અદાવતે ચાર ઈસમ દ્વારા એક વ્યક્તિને માર મારવામાં આવ્યો
મોરવા હડફ : પૈસાના અદાવતે ચાર ઈસમ દ્વારા એક વ્યક્તિને માર મારવામાં આવ્યો