સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ખંપાળિયા ગામ ખાતે પોતાની વાડીમાં ખેતરમાં કામકાજ માટે ગયા હતા. અને ખેતરમાં કામકાજ કરતા કરતા તેમને રવિ પાકની સિઝન લેવાની હોવાના કારણે તેમની બાજુમાં જ વાડી આવેલી હતી. તેમાં સાફસૂફ કરી રહ્યા હતા. અને તેવા સમયે વાડીના શેઢા ઉપર આવેલા વૃક્ષમાં ભમરીઓ મધ બેઠું હતુ. ત્યારે સાફસુફ કરવાના આજુબાજુમાં કોઈએ ધુમાડો કરતા આ મધ અચાનક ઉડ્યું હતુ. અને જે મધ ઉડ્યું તેમજ ખેડૂતના આખા શરીર ઉપર ચોંટી ગયું હતુ. અને ખેડૂતને બેભાન અવસ્થામાં મૂકી દીધા હતા.તાત્કાલિક અસર 108 બોલાવી અને તેમને સારવાર માટે મૂળી ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ફરજ ઉપરના ડોક્ટરે સારવાર કારગત થાય તે પહેલા તેમનું મોત થયું હોવાનું જણાવ્યું હતુ. ત્યારે મૂળી પોલીસ મથકે જાણકારી આપવામાં આવી છે. ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર મુળી તાલુકાના ખંપાળિયા ગામ પાસે અચાનક ખેતર વાડીમાં કામ કરી રહ્યા હતા. તેવા સમયે તેજાભાઈ નાનજીભાઈ દુધરેજીયા નામના ખેડૂત પોતાની વાડીમાં રવિપાકનું વાવેતર કરવાનું હોવાથી સફાઈ કરી રહ્યા હતા. તેવા સમયે અચાનક ઝાડ ઉપર બેઠેલુ ભમરીયું મધ ઉડ્યું હતુ. અને આખા શરીર ઉપર ચોંટી ગયું હતુ,ત્યારે તેજાભાઈ નાનજીભાઈ દુધરેજીયા ત્યાંને ત્યાં જ બેભાન અવસ્થામાં પડી ગયા હતા. ત્યારે 108 એમ્બ્યુલન્સ વાનને બોલાવી અને મૂળી સાર્વજનિક દવાખાને લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેમને મૃત જાહેર કરતા પરિવારમાં પણ શોકની લાગણી છવાઈ જવા પામી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઉંદેલમાં મહિલાએ આડાસંબંધો રાખવાનું ના કહેતા જેઠનો ચાકુથી હૂમલો
ઉંદેલમાં મહિલાએ આડાસંબંધો રાખવાનું ના કહેતા જેઠનો ચાકુથી હૂમલો કરતા ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે...
প্ৰতিবাদত উত্তাল মাধৱদেৱ বিশ্ববিদ্যালয়
আজি পুনৰ মাধৱদেৱ বিশ্ববিদ্যালয় কপাইছে ছাত্র সমাজে। বিশ্ববিদ্যালয় ঘোষণা তিনিটা বৰ্ষ অতিক্ৰম কৰাৰ...
मनीष सिसोदिया को नहीं मिली कोर्ट से राहत, 18 अप्रैल तक फिर बढ़ी न्यायिक हिरासत
नई दिल्ली। आबकारी घोटाले से जुड़े मनी लॉन्ड्रिंग मामले में आरोपित मनीष सिसोदिया को...
संत नामदेव नागरी सहकारी पतसंस्था म. हिंगोलीची 17 वी वार्षिक सर्वसाधारण सभा संपन्न
संत नामदेव नागरी सहकारी पतसंस्था म. हिंगोलीची
17 वी वार्षिक सर्वसाधारण सभा संपन्न
...
পথ দুৰ্ঘটনা বৃদ্ধিক লৈ উদ্বিগ্ন মুখ্যমন্ত্ৰীৰ নিৰ্দেশ
সুৰাপান কৰি গাড়ী চলাই ধৰা পৰিলে হ'ব গ্ৰেপ্তাৰ; ৬মাহৰ বাবে বাতিল হ'ব লাইচেন্স; ৰাজ্যজুৰি চলিব...