ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર કાંતીભાઈ સતાસીયા હાલ ચલાલા વિસ્તાર ના ગ્રામ્ય વિસ્તારોમાં ચુંટણી સભાઓ યોજી રહેલ છે ત્યારે પાટીદાર સમાજના મતદારોના પ્રભુત્વ વાળા આ ગામડાઓમાં થી કાંતીભાઈ સતાસીયા ના સમર્થન માં લોકજુવાળ જોવા મળી રહેલ છે.ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે.વી કાકડીયા એ ગત પાંચ વરસ દરમિયાન ચલાલા વિસ્તાર ના નાના મોટા ગામડાઓમાં વિકાસ નહીવત કરેલ છે જેનો સીધો લાભ કાંતીભાઈ ને થય શકે છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લાઉડસ્પીકર પછી MNSનું ‘નો ટુ હલાલ’ અભિયાન, ટેરર ફંડિંગ સાથે જોડાયેલું
મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એક્શનમાં આવી છે. મસ્જિદો પર લાઉડસ્પીકર...
Airtel set to lead India’s 5G revolution :: Airtel acquires 19867.8 MHz spectrum in 900 MHz, 1800 MHz, 2100MHz, 3300 MHz and 26 GHz frequency bands through the auction for Rs 43,084 cr. Spectrum secured for 20 years
AZIR KHOBOR, Guwahati, AUGUST 01, 2022: Bharti Airtel (“Airtel”), India’s...
વઢવાણ તાલુકાનું ગુંદીયાળા ગામમાં વિકાસના કામ ચાલુ કરવામાં આવતા ગ્રામજનોએ બિરદાવી
વઢવાણ તાલુકાનું ગુંદિયાળા ગામમાં ઘણા સમયથી અનુસૂચિત જાતિ વિસ્તારમાં વિકાસના કામ થતા ન હતા. ત્યારે...
गुलाम नबी आजाद के इस्तीफे के बाद उठ रहे कांग्रेस के भविष्य और उसके अगले अध्यक्ष के सवालों के बीच एक बड़ी खबर सामने आई है
दिग्गज कांग्रेसी नेता गुलाम नबी आजाद के इस्तीफे के बाद उठ रहे कांग्रेस के भविष्य और उसके अगले...