બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના પાદરડી ખાતે હીર દીકરીએ દીક્ષા ગત શનિવારના લીધી હતી. માનવીને જગતની અનેક વસ્તુઓની સુગંધ ગમે છે તેમ પણ સૌથી વધારે ગમતી સુગંધ હોય તો એ વતન ની સુગંધ છે તેનું ઉત્તમ ઉદાહરણ પાદરડી માં જોવા મળ્યું હતું.વર્ષો થી અમદાવાદમાં વસવાટ કરતો પરિવાર દીકરી હીર ની દીક્ષા માટે વતન આવ્યો હતો. દીકરી હીર કુંજ મહેતા ખૂબ નાની ઉંમરે સંસાર નું તમામ સુખ સમૃદ્ધિ છોડી દીક્ષા લઈ સાધવીજી બની છે.હીર ની દીક્ષા માં સમગ્ર પાદરડી ગામ માં વરઘોડું નીકળ્યું હતું. તેમજ સમગ્ર ગામ લોકો માટે ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
DEESA // ડીસામાં જુનાડીસા ગામે પોલીસ અને બીએસએફ જવાનો દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ..
DEESA // ડીસામાં જુનાડીસા ગામે પોલીસ અને બીએસએફ જવાનો દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ..
બનાસકાંઠામાં...
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાળ પર
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા અચોક્કસ મુદતની હડતાળ પર
બે...
સુન્ની મુસ્લિમ ભડાલા જમાત બક્ષીપંચ સોસાયટી આરંભડા દ્વારા સન્માન કાર્યક્રમ યોજાયો.
સુન્ની મુસ્લિમ ભડાલા જમાત બક્ષીપંચ સોસાયટી આરંભડા દ્વારા સન્માન કાર્યક્રમ યોજાયો.
જસદણના કમળાપુર ગામે મારામારીનો બનાવ સામે આવ્યો ચાર લોકો વિરોધ ભાડલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય
જસદણના કમળાપુર ગામે મારામારીનો બનાવ સામે આવ્યો ચાર લોકો વિરોધ ભાડલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય
MPના રીવામાં મંદિરના ગુંબજ સાથે પ્લેન અથડાતા પાયલટનું મોત,અકસ્માતમાં પાયલોટનું મોત
MPના રીવામાં મંદિરના ગુંબજ સાથે પ્લેન અથડાતા પાયલટનું મોત,અકસ્માતમાં પાયલોટનું મોત