બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના પાદરડી ખાતે હીર દીકરીએ દીક્ષા ગત શનિવારના લીધી હતી. માનવીને જગતની અનેક વસ્તુઓની સુગંધ ગમે છે તેમ પણ સૌથી વધારે ગમતી સુગંધ હોય તો એ વતન ની સુગંધ છે તેનું ઉત્તમ ઉદાહરણ પાદરડી માં જોવા મળ્યું હતું.વર્ષો થી અમદાવાદમાં વસવાટ કરતો પરિવાર દીકરી હીર ની દીક્ષા માટે વતન આવ્યો હતો. દીકરી હીર કુંજ મહેતા ખૂબ નાની ઉંમરે સંસાર નું તમામ સુખ સમૃદ્ધિ છોડી દીક્ષા લઈ સાધવીજી બની છે.હીર ની દીક્ષા માં સમગ્ર પાદરડી ગામ માં વરઘોડું નીકળ્યું હતું. તેમજ સમગ્ર ગામ લોકો માટે ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાધનપુર કેનાલોમાં ગાબડાં તેમજ લીકેજ થવાનો સિલસિલો યથાવત | SatyaNirbhay News Channel
રાધનપુર કેનાલોમાં ગાબડાં તેમજ લીકેજ થવાનો સિલસિલો યથાવત | SatyaNirbhay News Channel
ગુજરાતમાં ચૂંટણી પહેલા આજથી ભાજપના આ કેન્દ્રીય નેતાઓ ઉતર્યા પ્રચારમાં, જાણો કયા નેતાને ક્યાં સોંપાઈ જવાબદારી
ગુજરાતમાં ચૂંટણીઓની ઘડીઓ ઘડાઈ રહી છે ત્યારે બીજેપીએે આજથી લઈને 10 ઓક્ટોબર સુધી એક પછી એક...
ડેડીયાપાડાના કંકાલ બસ સ્ટેન્ડ પાસેથી વાહન ચેકિંગ દરમિયાન ચોરીની મોટરસાયકલ સાથે બે ઈસમોને ઝડપી પાડતી LCB નર્મદા
ડેડીયાપાડાના કંકાલ બસ સ્ટેન્ડ પાસેથી વાહન ચેકિંગ દરમિયાન ચોરીની મોટરસાયકલ સાથે બે ઈસમોને ઝડપી...
तमिलनाडु के मंत्री सेंथिल की बर्खास्तगी फिलहाल टली, अटार्नी जनरल की राय के बाद राज्यपाल लेंगे अंतिम फैसला
चेन्नई, तमिलनाडु के राज्यपाल आरएन रवि ने राज्य मंत्री वी सेंथिल बालाजी के बर्खास्तगी आदेश...
সোণাৰিত আছুৰ বিহু আৰু টাইপাৰ মুলাগাভৰু বঁটা প্ৰদান অনুষ্ঠানৰ মণ্ডপৰ লাইখুটা স্থাপন
সোণাৰিত আছুৰ বিহু আৰু টাইপাৰ মুলাগাভৰু বঁটা প্ৰদান অনুষ্ঠানৰ মণ্ডপৰ লাইখুটা স্থাপন