બનાસકાંઠા જિલ્લાની ૧૪ દિયોદર વિધાનસભા બેઠક ઉપર ભાજપે કેશાજી ચૌહાણ ને ટિકીટ આપી ફરીવાર રિપીટ કર્યા છે ત્યારે આજે કેશાજી ચૌહાણે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો ની હાજરીમાં રીબીન કાપી દીપ પ્રાગટય કરી વિધિવત રીતે ભાજપ કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યુ હતું આ પ્રસંગે કેશાજી ચૌહાણે પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે દિયોદર ખાતે આ ભાજપનું કાર્યાલય હંમેશા માટે ખુલ્લું રહેશે અને લોકોની જે પણ સમસ્યાઓ હશે જેનો નિકાલ લાવા માટે હંમેશા પ્રયાસો કરશે.અને ઉપસ્થિત રહેલ આગેવાનો દ્રારા કેસાજી ચૌહાણને જંગી લીડથી જીતાડવા આહવાન કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
घर में घुसकर चोरी करने वाला एक आरोपी गिरफ्तार चोरी किया गया माल हुआ बरामद
गुनौर :पन्ना पुलिस अधीक्षक साई कृष्ण एस थोटा के द्वारा पन्ना जिला के समस्त थाना...
મહુવા તાલુકા ની કઈ હોસ્પિટલ માં યુવક નું આશાસ્પદ મૃત્યુ હોસ્પીટલ ની બેદરકારી કે બીજું કારણ ?
મહુવા તાલુકા ની કઈ હોસ્પિટલ માં યુવક નું આશાસ્પદ મૃત્યુ હોસ્પીટલ ની બેદરકારી કે બીજું કારણ ?...
ಬಿಡೆನ್ ಆಡಳಿತದಲ್ಲಿ ಕೃತಕ ಬುದ್ಧಿಮತ್ತೆಯ ವಿಸರಣದ ರಫ್ತು ನಿಯಂತ್ರಣಗಳ ಪ್ರಭಾವ
ಬೆಂಗಳೂರು, ಜನವರಿ 17, 2025
ಈ ಉಲ್ಲೇಖವನ್ನು ಇಂಡಿಯಾ ಎಲೆಕ್ಟ್ರಾನಿಕ್ಸ್ ಮತ್ತು ಸೆಮಿಕಂಡಕ್ಟರ್...
সোণাৰিত NSCN(IM)ৰ সদস্য ধৃত
সোণাৰিত NSCN(IM)ৰ সদস্য ধৃত
সোণাৰিৰ নামতোলা জৱকা চাহ বাগিছাৰ সমীপত সন্দেহ জনক অৱস্থাত ঘুৰি...
બાબરા ખાતે ગુજરાત ગૌરવ યાત્રામાં રૂપાલા, વાઘાણીનું અદકેરું સ્વાગત કરતા ભાજપના નેતા ગોપાલભાઈ વસ્તરપરા
બાબરા ખાતે ગુજરાત ગૌરવ યાત્રામાં રૂપાલા, વાઘાણીનું અદકેરું સ્વાગત કરતા ભાજપના નેતા ગોપાલભાઈ વસ્તરપરા