બનાસકાંઠા જિલ્લાની ૧૪ દિયોદર વિધાનસભા બેઠક ઉપર ભાજપે કેશાજી ચૌહાણ ને ટિકીટ આપી ફરીવાર રિપીટ કર્યા છે ત્યારે આજે કેશાજી ચૌહાણે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો ની હાજરીમાં રીબીન કાપી દીપ પ્રાગટય કરી વિધિવત રીતે ભાજપ કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યુ હતું આ પ્રસંગે કેશાજી ચૌહાણે પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે દિયોદર ખાતે આ ભાજપનું કાર્યાલય હંમેશા માટે ખુલ્લું રહેશે અને લોકોની જે પણ સમસ્યાઓ હશે જેનો નિકાલ લાવા માટે હંમેશા પ્રયાસો કરશે.અને ઉપસ્થિત રહેલ આગેવાનો દ્રારા કેસાજી ચૌહાણને જંગી લીડથી જીતાડવા આહવાન કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગણેશ ભક્તો માટે અંતિમ પૂજા કરી શકાય તે માટે જુદા-જુદા ટેબલ સહિતની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે
ગણેશ ભક્તો માટે અંતિમ પૂજા કરી શકાય તે માટે જુદા-જુદા ટેબલ સહિતની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે
No offset obligation in defence deals lapsed in 5 years, govt tells Rajya Sabha
India’s offset policy stipulates that in all capital purchases above ₹300 crore, the...
সেৱা পষেকৰ লগত সংগতি ৰাখি মাজুলীত গছপুলি ৰোপন
মাননীয় ভাৰতবৰ্ষৰ প্ৰধানমন্ত্ৰী Narendra Modi ডাঙৰীয়াৰ ওপজা দিনৰ লগত উপলক্ষে "সেৱা পষেক"ৰ...
વાવના સણવાલ અને ભીમપુરા ગામના યુવકોના મો****ત..
વાવના સણવાલ અને ભીમપુરા ગામના યુવકોના મો****ત..