બનાસકાંઠા જિલ્લાની ૧૪ દિયોદર વિધાનસભા બેઠક ઉપર ભાજપે કેશાજી ચૌહાણ ને ટિકીટ આપી ફરીવાર રિપીટ કર્યા છે ત્યારે આજે કેશાજી ચૌહાણે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો ની હાજરીમાં રીબીન કાપી દીપ પ્રાગટય કરી વિધિવત રીતે ભાજપ કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યુ હતું આ પ્રસંગે કેશાજી ચૌહાણે પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે દિયોદર ખાતે આ ભાજપનું કાર્યાલય હંમેશા માટે ખુલ્લું રહેશે અને લોકોની જે પણ સમસ્યાઓ હશે જેનો નિકાલ લાવા માટે હંમેશા પ્રયાસો કરશે.અને ઉપસ્થિત રહેલ આગેવાનો દ્રારા કેસાજી ચૌહાણને જંગી લીડથી જીતાડવા આહવાન કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વલભીપુર તાલુકાના ચમારડી ગામે પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અંગે કાર્યક્રમ યોજાયો
વલભીપુર તાલુકાના ચમારડી ગામે પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અંગે કાર્યક્રમ યોજાયો
Election 2024: Shrikant Shinde ने Kalyan से नामांकन दाखिल किया, क्या लगाएंगे जीत की हैट ट्रिक?
Election 2024: Shrikant Shinde ने Kalyan से नामांकन दाखिल किया, क्या लगाएंगे जीत की हैट ट्रिक?
Gadhada||ભાવસાર સમાજ વાડી ખાતે ફ્રી આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાયો #news #ayurvedic #medicalcamp
Gadhada||ભાવસાર સમાજ વાડી ખાતે ફ્રી આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાયો #news #ayurvedic #medicalcamp
बूंदी के रामगढ़ में दूसरे राजा ने लगाई उम्मीद की छलांग
बूंदी के रामगढ़ में दूसरे राजा ने लगाई उम्मीद की छलांग
पहली बार रामगढ़ में ट्रेंकुलाइज कर...