બનાસકાંઠા જિલ્લાની ૧૪ દિયોદર વિધાનસભા બેઠક ઉપર ભાજપે કેશાજી ચૌહાણ ને ટિકીટ આપી ફરીવાર રિપીટ કર્યા છે ત્યારે આજે કેશાજી ચૌહાણે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો ની હાજરીમાં રીબીન કાપી દીપ પ્રાગટય કરી વિધિવત રીતે ભાજપ કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યુ હતું આ પ્રસંગે કેશાજી ચૌહાણે પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે દિયોદર ખાતે આ ભાજપનું કાર્યાલય હંમેશા માટે ખુલ્લું રહેશે અને લોકોની જે પણ સમસ્યાઓ હશે જેનો નિકાલ લાવા માટે હંમેશા પ્રયાસો કરશે.અને ઉપસ્થિત રહેલ આગેવાનો દ્રારા કેસાજી ચૌહાણને જંગી લીડથી જીતાડવા આહવાન કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાવીજેતપુર તાલુકાના સિહોદ નજીક રોડ ઉપર ટ્રકનું ટાયર ફાટતાં ટ્રક ઉપર વૃક્ષ ધરાશાયી
પાવીજેતપુર તાલુકાના સિહોદ નજીક રોડ ઉપરથી પસાર થતી મોટી ટ્રકનું ટાયર ફાટતાં ટ્રક ઝાડ સાથે ટકરાતા...
માલવણ કોસ્ટલ હાઇવે ઉપર દારૂ ભરેલી કાર ચાલકે 19 ગૌ વંશને અડફેટે લીધા, 11 ગૌ વંશના મોત, 8 ઘાયલ
માલવણ કોસ્ટલ હાઇવે ઉપર દારૂ ભરેલી કાર ચાલકે 19 ગૌ વંશને અડફેટે લીધા, 11 ગૌ વંશના મોત, 8 ઘાયલ
Sahkar Nagar ના આવાસો નુ ખાતમુહૂર્ત કરાયુ
Sahkar Nagar ના આવાસો નુ ખાતમુહૂર્ત કરાયુ
વાપી નેશનલ હાઇવે પર કોઈક અજાણ્યાં વાહન માંથી એસિડ ભરેલું ડ્રમ પડતા સ્થાનિકો માં ભાગદોડ મચી | Valsad
વાપી નેશનલ હાઇવે પર કોઈક અજાણ્યાં વાહન માંથી એસિડ ભરેલું ડ્રમ પડતા સ્થાનિકો માં ભાગદોડ મચી | Valsad
मंत्रिमंडळाचा विस्तार झाल्यानंतर पंकजा मुंडे काय म्हणाल्या? | Pankaja Munde On Cabinet Expansion
मंत्रिमंडळाचा विस्तार झाल्यानंतर पंकजा मुंडे काय म्हणाल्या? | Pankaja Munde On Cabinet Expansion