બનાસકાંઠા જિલ્લાની ૧૪ દિયોદર વિધાનસભા બેઠક ઉપર ભાજપે કેશાજી ચૌહાણ ને ટિકીટ આપી ફરીવાર રિપીટ કર્યા છે ત્યારે આજે કેશાજી ચૌહાણે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો ની હાજરીમાં રીબીન કાપી દીપ પ્રાગટય કરી વિધિવત રીતે ભાજપ કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યુ હતું આ પ્રસંગે કેશાજી ચૌહાણે પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે દિયોદર ખાતે આ ભાજપનું કાર્યાલય હંમેશા માટે ખુલ્લું રહેશે અને લોકોની જે પણ સમસ્યાઓ હશે જેનો નિકાલ લાવા માટે હંમેશા પ્રયાસો કરશે.અને ઉપસ્થિત રહેલ આગેવાનો દ્રારા કેસાજી ચૌહાણને જંગી લીડથી જીતાડવા આહવાન કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মাজুলী ৯৮ নং মৰিসুতি প্ৰাথমিক বিদ্যালয়ৰ ছাত্ৰ-ছাত্ৰী সকলৰ প্ৰভাত ফেৰী
মাজুলী ৯৮ নং মৰিসুতি প্ৰাথমিক বিদ্যালয়ৰ ছাত্ৰ-ছাত্ৰী সকলৰ প্ৰভাত ফেৰী। আজাদী কা অমৃত মহোৎসৱ...
Countdown for AAP begins in Punjab: Chugh
Delhi fake model of scams has exposed Kejriwal: Chugh
BJP national general secretary Tarun Chugh...
ब्रह्मगव्हाण उपसा जलसिंचन योजनेस सुधारित प्रशासकीय मान्यता..
"माजी मंत्री तथा आमदार संदिपान भुमरे यांच्या समर्थाकडून फटाके फोडून जल्लोश"
ब्रह्मगव्हाण उपसा जलसिंचन योजनेस सुधारित प्रशासकीय मान्यता.
"माजी मंत्री तथा आमदार संदिपान भुमरे...
खेल संकुल में कोबरा का रेस्क्यू एक्सपर्ट युधिष्ठिर मीना ने रेस्क्यू किया
बून्दी क्षेत्रीय वन अधिकारी ने बताया कि उपवन संरक्षक रामगढ़ विषधारी टाइगर रिजर्व बूंदी संजीव...
પાલીતાણામાં આખલાને હડકાઈ ઉપાડતા રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યો
પાલીતાણામાં આખલાને હડકાઈ ઉપાડતા રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યો