બનાસકાંઠા જિલ્લાની ૧૪ દિયોદર વિધાનસભા બેઠક ઉપર ભાજપે કેશાજી ચૌહાણ ને ટિકીટ આપી ફરીવાર રિપીટ કર્યા છે ત્યારે આજે કેશાજી ચૌહાણે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો ની હાજરીમાં રીબીન કાપી દીપ પ્રાગટય કરી વિધિવત રીતે ભાજપ કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યુ હતું આ પ્રસંગે કેશાજી ચૌહાણે પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે દિયોદર ખાતે આ ભાજપનું કાર્યાલય હંમેશા માટે ખુલ્લું રહેશે અને લોકોની જે પણ સમસ્યાઓ હશે જેનો નિકાલ લાવા માટે હંમેશા પ્રયાસો કરશે.અને ઉપસ્થિત રહેલ આગેવાનો દ્રારા કેસાજી ચૌહાણને જંગી લીડથી જીતાડવા આહવાન કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડીયાનું બિસ્માર આરામગૃહ અકસ્માતને આપી રહ્યું છે આમંત્રણ.., આરામ ગૃહને જમીનદોસ્ત કરવાની ઉઠી માંગ...
વડીયાનું બિસ્માર આરામગૃહ અકસ્માતને આપી રહ્યું છે આમંત્રણ.., આરામ ગૃહને જમીનદોસ્ત કરવાની ઉઠી માંગ...
ಬೆಂಗಳೂರಿನ ಫ್ರೀಡಂ ಪಾರ್ಕ್ ನಲ್ಲಿ ರಾಜ್ಯದಲ್ಲಿನ 'ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿ ನೌಕರರು' ವಿವಿಧ ಬೇಡಿಕೆಗಳ ಈಡೇರಿಕೆಗಾಗಿ ಅನಿರ್ದಿಷ್ಠಾವಧಿ ಮುಷ್ಕರ ಕೈಗೊಂಡಿದ್ದಾರೆ.
ಅಕ್ಟೋಬರ್ 5, 2024
ಬೆಂಗಳೂರಿನ ಫ್ರೀಡಂ ಪಾರ್ಕ್ ನಲ್ಲಿ ರಾಜ್ಯದಲ್ಲಿನ 'ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿ ನೌಕರರು' ವಿವಿಧ...
Abdullahs, Muftis and Gandhi-Nehru family kept J&K on the boil to deprive the people of development : These three families promoted terrorism and violence.
Under the leadership of Prime Minister Modi, India's economy moved from 11th place to 5th place...
આટકોટ ચેક રીટર્ન કેસમાં સજા ફટકારી કોટ
..............................................
ચેક રિટર્ન કેસમાં સજા ફટકારતી જસદણ...