વરાછા વિસ્તારના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશ કથીરિયા એ જણાવ્યું હતું કે અરમાનો ના સ્વપ્ન દ્રષ્ટા કે જેમણે આદિવાસી વિસ્તારમાં શિક્ષણનું કામ કર્યું છે એવા ક્રાંતિકારી સંત શ્રી માર્ગીય સ્મિત સ્વામી (વડોદરા) ના આશીર્વાદ મેળવ્યા. સ્વામીજીએ પ્રચંડ બહુમત સાથે જીતના આશીર્વાદ આપ્યા.

વરાછા વિસ્તારના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશ કથીરિયા એ જણાવ્યું હતું કે અરમાનો ના સ્વપ્ન દ્રષ્ટા કે જેમણે આદિવાસી વિસ્તારમાં શિક્ષણનું કામ કર્યું છે એવા ક્રાંતિકારી સંત શ્રી માર્ગીય સ્મિત સ્વામી (વડોદરા) ના આશીર્વાદ મેળવ્યા. સ્વામીજીએ પ્રચંડ બહુમત સાથે જીતના આશીર્વાદ આપ્યા.