વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો વાયદાઓનો પટારો ખોલે છે. વાયદાઓ સાચા સાબિત થાય તેવી આશા સાથે મતદારો કોઈપણ એક ઉમેદવારને મત આપી વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરવા માટે ગાંધીનગર મોકલે છે. પરંતુ ઉમેદવારમાંથી ધારાસભ્ય બન્યા બાદ જનપ્રતિનિધિને મળવુ મતદારો માટે મુશ્કેલ બને છે. ઉમેદવારો વાયદાઓ આપે છે કે ધારાસભ્ય બન્યા પછી મારા મત વિસ્તારમાં દરેક તાલુકામાં કાર્યાલય ખોલવામાં આવશે અને મતદારો પોતાના પ્રશ્નો રજૂ કરી શકશે પરંતુ ધારાસભ્ય બન્યા બાદ આવા તમામ વાયદાઓનું બાળમરણ થઈ જાય છે અને મતદારો ધારાસભ્યને પોતાના અણઉકેલ પ્રશ્નો રજૂ કરવા માટે આમથી તેમ ફાંફા મારતા હોય છે જેથી ઘણીવાર અમુક વિસ્તારોમાં ‘ધારાસભ્ય ખોવાયા છે’ના બેનર મતદારોને મારવા પડે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
काँग्रेसचा माजी नेता घडवणार भाजप-शिंदे समन्वय...नेमकं काय? Devendra Fadnavis | Eknath Shinde
काँग्रेसचा माजी नेता घडवणार भाजप-शिंदे समन्वय...नेमकं काय? Devendra Fadnavis | Eknath Shinde
G20 Summit : ड्रोन जैसे ख़तरनाक हवाई हमलों से कैसे निपटेगी सेना और दिल्ली पुलिस? (BBC Hindi)
G20 Summit : ड्रोन जैसे ख़तरनाक हवाई हमलों से कैसे निपटेगी सेना और दिल्ली पुलिस? (BBC Hindi)
પોરબંદર સિવિલ હોસ્પિટલમાં ડો સિદ્ધાર્થ જાડેજા નો કોન્ટ્રાક્ટ રીન્યુ કરાવવાની માંગ વધુ પ્રબળ બની
પોરબંદર સિવિલ હોસ્પિટલમાં ડો સિદ્ધાર્થ જાડેજા નો કોન્ટ્રાક્ટ રીન્યુ કરાવવાની માંગ વધુ પ્રબળ બની