વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો વાયદાઓનો પટારો ખોલે છે. વાયદાઓ સાચા સાબિત થાય તેવી આશા સાથે મતદારો કોઈપણ એક ઉમેદવારને મત આપી વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરવા માટે ગાંધીનગર મોકલે છે. પરંતુ ઉમેદવારમાંથી ધારાસભ્ય બન્યા બાદ જનપ્રતિનિધિને મળવુ મતદારો માટે મુશ્કેલ બને છે. ઉમેદવારો વાયદાઓ આપે છે કે ધારાસભ્ય બન્યા પછી મારા મત વિસ્તારમાં દરેક તાલુકામાં કાર્યાલય ખોલવામાં આવશે અને મતદારો પોતાના પ્રશ્નો રજૂ કરી શકશે પરંતુ ધારાસભ્ય બન્યા બાદ આવા તમામ વાયદાઓનું બાળમરણ થઈ જાય છે અને મતદારો ધારાસભ્યને પોતાના અણઉકેલ પ્રશ્નો રજૂ કરવા માટે આમથી તેમ ફાંફા મારતા હોય છે જેથી ઘણીવાર અમુક વિસ્તારોમાં ‘ધારાસભ્ય ખોવાયા છે’ના બેનર મતદારોને મારવા પડે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખંભાત બેઠક પર કોંગ્રેસ પાર્ટીમાંથી ચિરાગ પટેલે ઉમેદવારીપત્ર ભર્યું : જનમેદની ઉમટી
ખંભાત વિધાનસભા બેઠક પર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ચિરાગ પટેલે ૧૨ : ૩૯ કલાકે નામાંકનપત્ર ભર્યું...
JUNAGADH : કેશોદના બડોદર ગામમાં ટ્રેન નીચે પડતું મૂકી આધેડનો આપઘાત
#buletinindia #gujarat #junagadh
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને...
गोशाला को शुरू करने की मांग को लेकर ईओ को दिया ज्ञापन
इटावा गोवंश के संरक्षण के लिए इटावा की गोशाला को अविलंब शुरु करने कि मांग को लेकर मंगलवार शुरु...