વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો વાયદાઓનો પટારો ખોલે છે. વાયદાઓ સાચા સાબિત થાય તેવી આશા સાથે મતદારો કોઈપણ એક ઉમેદવારને મત આપી વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરવા માટે ગાંધીનગર મોકલે છે. પરંતુ ઉમેદવારમાંથી ધારાસભ્ય બન્યા બાદ જનપ્રતિનિધિને મળવુ મતદારો માટે મુશ્કેલ બને છે. ઉમેદવારો વાયદાઓ આપે છે કે ધારાસભ્ય બન્યા પછી મારા મત વિસ્તારમાં દરેક તાલુકામાં કાર્યાલય ખોલવામાં આવશે અને મતદારો પોતાના પ્રશ્નો રજૂ કરી શકશે પરંતુ ધારાસભ્ય બન્યા બાદ આવા તમામ વાયદાઓનું બાળમરણ થઈ જાય છે અને મતદારો ધારાસભ્યને પોતાના અણઉકેલ પ્રશ્નો રજૂ કરવા માટે આમથી તેમ ફાંફા મારતા હોય છે જેથી ઘણીવાર અમુક વિસ્તારોમાં ‘ધારાસભ્ય ખોવાયા છે’ના બેનર મતદારોને મારવા પડે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Fifa World Cup: अर्जेंटीना के व्लर्ड कप जीतने पर इन सितारों ने दी बधाई, मनाया जश्न 
 
                      कतर में फीफा व्लर्ड कप 2022 (Fifa World Cup) में अर्जेंटीना की ऐतिहासिक जीत के बाद, कई बॉलीवुड...
                  
   গুৱহাটীৰ বামুনিমৈদামৰ ভাস্কৰ নগৰত অচিনাক্ত কিশোৰীৰ মৃতদেহ উদ্ধাৰ 
 
                      গুৱহাটী মহানগৰীত পুনৰ অচিনাক্ত মৃতদেহ উদ্ধাৰ। বামুনিমৈদাম ভাস্কৰ নগৰত উদ্ধাৰ হৈছে এগৰাকী কিশোৰীৰ...
                  
   চাকৰি দিয়াৰ ক্ষেত্ৰত কোনেও এটকাও খৰচ কৰিবলগা হোৱা নাই : ভাস্কৰ জ্যোতি মহন্ত 
 
                      মই DGP হৈ থকা অৱস্থাত আৰক্ষী বিভাগত ১৫ হাজাৰতকৈ অধিক চাকৰি দিছোঁ ৷ চাকৰি দিয়াৰ ক্ষেত্ৰত এটকাও...
                  
   દિયોદરમા અર્બુદા સેનાએ નું મહા સંમેલન 
 
                      દિયોદરમા અર્બુદા સેનાએ નું મહા સંમેલન
                  
   
  
  
  
  