ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપએ સ્ટાર પ્રચારકો ને મેદાને ઉતારી ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે ત્યારે શુક્રવાર ની રાત્રીના રોજ કામરેજના ABC મોલ ખાતે ભાજપ દ્વારા જનસભા નું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં આસામના મુખ્યમંત્રી હેમંત બિશ્વા શર્મા હાજર રહ્યા હતા અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા, આસામના મુખ્યમંત્રીએ પોતાના ભાષણ દરમિયાન હિન્દુત્વ પર ભાર આપ્યો હતો, તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં હું શીખવા આવ્યો છું, ગુજરાતથી અમે પ્રેરણા લઈએ છીએ, ક્યાં બાબર અને ક્યાં જય શ્રી રામ, ભારત ક્યારે અધડું રામ નું હોય જ નથી આખું ભારત જય શ્રી રામ નું છે, નરેન્દ્ર મોદી અને અમિત શાહ એ મળીને 370ના સૂપડા સાફ કરી દીઘા ઉલ્લેખનિય છે કે આયોજિત ભાજપની સભામાં ભાજપના ઉમેદવાર પ્રફુલ પાનસેરિયા, કામરેજ તાલુકા પંચાયતના પ્રમુખ અજિત આહીર, મહામંત્રી હિરેન પટેલ સહિત ના ભાજપના બહોળી સંખ્યામાં કાર્યકરો અને હોદેદારો હાજર રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राहुल गांधी ने केंद्र सरकार पर साधा निशाना, बोले- 'सूट-बूट' सरकार का एकमात्र लक्ष्य 'दोस्तों' की तिजोरी भरना
नई दिल्ली, कांग्रेस ने गुरुवार को गरीबों और मध्यम वर्ग की आय में कथित गिरावट को लेकर...
જીવદયાપ્રેમીઓ સામે ફરિયાદ નોંધાતા ચકચાર...
જીવદયાપ્રેમીઓ સામે ફરિયાદ નોંધાતા ચકચાર...
આનંદ શર્માના રાજીનામા પર સિંધિયાએ કહ્યું, કોંગ્રેસ બરબાદ થઈ ગઈ છે
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સોમવારે હિમાચલ પ્રદેશ માટે કોંગ્રેસની સંચાલન સમિતિમાંથી...
PM મોદીએ શ્રી અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી SatyaNirbhay News Channel Live Stream
PM મોદીએ શ્રી અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી SatyaNirbhay News Channel Live Stream
जामखेड-पैठण बस पाचोडच्या बस स्थानकांत येऊन 'दे धक्का बस'
जामखेड-पैठण बस पाचोडच्या बस स्थानकांत येऊन 'दे धक्का बस'
पाचोड(विजय चिडे)
परिवहन महामंडळाच्या...