ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારી સુરતની મુલાકાતે આવ્યા હતા. તેઓએ પત્રકાર પરિષદ યોજી ભાજપ પર આકરા પ્રહારો કરી કેન્દ્ર અને રાજ્ય સરકારની નિષ્ફળતાને લોકો સમક્ષ લાવવાનો પ્રયાસ કર્યો જતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાષ્ટ્રીય નેતાઓનો પ્રચારમાં લાગી ગયા છે, ત્યારે કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારી પણ સુરતની મુલાકાતે આવ્યા હતા. તેઓ ગુજરાત સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સુરતમાં ખૂબ મોટી સંખ્યામાં પ્રરપ્રાંતીઓ વસવાટ કરે છે, ત્યારે ઉત્તર ભારતીય, મરાઠી, રાજસ્થાની વગેરે અલગ અલગ રાજ્યના લોકો અહી રહે છે. સમગ્ર સુરત શહેરમાં એક પણ હિન્દી ભાષાઓ માટે કોલેજની વ્યવસ્થા નથી. જે સ્લમ વિસ્તાર છે, તેમાં પ્રાથમિક સુવિધા નથી. રેલ્વે હોવા છતાં પણ અહીંથી રેલવે ઉત્તર ભારત તરફ જતી નથી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના અનેક ધારાસભ્યો અને નેતાઓને ભાજપમાં લઈ જવામાં આવ્યા છે. ભાજપ બીભત્સ રીતે લોકતંત્રની હત્યા કરી રહ્યું છે. ઓપરેશન લોટસ કરવામાં આવ્યું જેમાં અમારા નેતાઓને ભાજપ તોડીને લઈ ગયું છે. આ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં આ પ્રકારે થાય છે. આ સાથે જ તેઓએ કેજીરવાલ અને ઓવેસી પર પણ શાબ્દિક પ્રહાર કર્યા કરતાં જણાવ્યું હતું કે, કેજરીવાલ અને ઓવૈસી અહીં આવ્યા નથી, તેઓને 'બી ટીમ' તરીકે લવાયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
TMC का बदला रुख, अब बेंगलुरु में होने वाली विपक्षी दलों की बैठक में शामिल होंगी ममता बनर्जी
नई दिल्ली, तृणमूल कांग्रेस (TMC) की नेता और पश्चिम बंगाल की मुख्यमंत्री ममता बनर्जी और...
দলগাঁৱৰ শ্যামপুৰত বাঘৰ আক্ৰমণত আহতৰ কাষত বিধায়ক মজিবুৰ ৰহমান - আহত সকলক আগবঢ়ালে নগদ ধন ।
দলগাঁৱৰ বিধায়ক মজিবুৰ ৰহমান এইবাৰ আহতৰ কাষত । শ্যামপুৰৰ খেৰণি চাপৰিত বাঘৰ আক্ৰমণত আহত হৈছিল...
ಬೆಂಗಳೂರಿನ ಡಾ.ಅಂಬೇಡ್ಕರ್ ಭವನದಲ್ಲಿ ಫೆಬ್ರವರಿ 28ರಂದು ಕೆ.ಎಫ್.ಸಿ.ಎಸ್.ಸಿ. ಗೋಡನ್ & ಅನ್ನಭಾಗ್ಯ ಯೋಜನೆಯಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡುತ್ತಿರುವ ಲೋಡಿಂಗ್ ಅಂಡ್ ಅನ್ಲೋಡಿಂಗ್ ಕಾರ್ಮಿಕರ ಬೃಹತ್ ಸಮ್ಮೇಳನ ನಡೆಯಲಿದೆ.
ಬೆಂಗಳೂರು, ಫೆಬ್ರವರಿ 24, 2025
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ 'ಕರ್ನಾಟಕ ಫುಡ್ ಅಂಡ್ ಸಿವಿಲ್ ಸಪ್ಲೆ...
કેશોદની માહી ડેરીમાં તાળાં તોડી ઘુસી જઈ દુધ ના કેન ઢોળી નાંખતા ટોળાં વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ
કેશોદની માહી ડેરીમાં તાળાં તોડી ઘુસી જઈ દુધના કેન ઢોળી નાંખતા ટોળાં વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ
बकरिया चराने गए बालक की नहाते समय तलाई मे डूबने से मौत
हिण्डोली उपखंड क्षेत्र के अकोलिया गाँव मे बकरिया चराने गए 9 वर्षीय बालक की नहाते समय तलाई मे...