ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારી સુરતની મુલાકાતે આવ્યા હતા. તેઓએ પત્રકાર પરિષદ યોજી ભાજપ પર આકરા પ્રહારો કરી કેન્દ્ર અને રાજ્ય સરકારની નિષ્ફળતાને લોકો સમક્ષ લાવવાનો પ્રયાસ કર્યો જતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાષ્ટ્રીય નેતાઓનો પ્રચારમાં લાગી ગયા છે, ત્યારે કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારી પણ સુરતની મુલાકાતે આવ્યા હતા. તેઓ ગુજરાત સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સુરતમાં ખૂબ મોટી સંખ્યામાં પ્રરપ્રાંતીઓ વસવાટ કરે છે, ત્યારે ઉત્તર ભારતીય, મરાઠી, રાજસ્થાની વગેરે અલગ અલગ રાજ્યના લોકો અહી રહે છે. સમગ્ર સુરત શહેરમાં એક પણ હિન્દી ભાષાઓ માટે કોલેજની વ્યવસ્થા નથી. જે સ્લમ વિસ્તાર છે, તેમાં પ્રાથમિક સુવિધા નથી. રેલ્વે હોવા છતાં પણ અહીંથી રેલવે ઉત્તર ભારત તરફ જતી નથી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના અનેક ધારાસભ્યો અને નેતાઓને ભાજપમાં લઈ જવામાં આવ્યા છે. ભાજપ બીભત્સ રીતે લોકતંત્રની હત્યા કરી રહ્યું છે. ઓપરેશન લોટસ કરવામાં આવ્યું જેમાં અમારા નેતાઓને ભાજપ તોડીને લઈ ગયું છે. આ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં આ પ્રકારે થાય છે. આ સાથે જ તેઓએ કેજીરવાલ અને ઓવેસી પર પણ શાબ્દિક પ્રહાર કર્યા કરતાં જણાવ્યું હતું કે, કેજરીવાલ અને ઓવૈસી અહીં આવ્યા નથી, તેઓને 'બી ટીમ' તરીકે લવાયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Aaj Ki Baat: UCC के नाम पर देश के मुसलमानों को कौन डरा रहा है? PM Modi ने किसकी ओर किया इशारा ?
Aaj Ki Baat: UCC के नाम पर देश के मुसलमानों को कौन डरा रहा है? PM Modi ने किसकी ओर किया इशारा ?
रस्ता ओलांडताना अज्ञात वाहनाच्या धडकेत मादी वानर जागीच ठार
रस्ता ओलांडताना अज्ञात वाहनाच्या धडकेत मादी वानर जागीच ठार
સમય ગ્રુપ દ્વારા સતત ચાલતો અનોખો માનવ સેવાયજ્ઞ
સમય ગ્રુપ દ્વારા સતત ચાલતો અનોખો માનવ સેવાયજ્ઞ
*અખાત્રીજના પાવન દિવસે...
imoo Z7: बच्चे की कलाई पर बंधा ये वॉचफोन उसकी हेल्थ का रखेगा खास ख्याल, वीडियो कॉलिंग फीचर से है लैस
बच्चों के लिए इलेक्ट्रॉनिक गैजेट तैयार करने वाली कंपनी imoo ने अपने यूजर्स के लिए एक नया प्रोडक्ट...
खान्देश विभागीय कृषी महोत्सव २०२३, नंदुरबार
श्री स्वामी समर्थ
दि.१६ ते १८ ऑक्ट २०२३ खान्देश विभागीय कृषी महोत्सव २०२३ पुर्व...