ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારી સુરતની મુલાકાતે આવ્યા હતા. તેઓએ પત્રકાર પરિષદ યોજી ભાજપ પર આકરા પ્રહારો કરી કેન્દ્ર અને રાજ્ય સરકારની નિષ્ફળતાને લોકો સમક્ષ લાવવાનો પ્રયાસ કર્યો જતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાષ્ટ્રીય નેતાઓનો પ્રચારમાં લાગી ગયા છે, ત્યારે કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારી પણ સુરતની મુલાકાતે આવ્યા હતા. તેઓ ગુજરાત સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સુરતમાં ખૂબ મોટી સંખ્યામાં પ્રરપ્રાંતીઓ વસવાટ કરે છે, ત્યારે ઉત્તર ભારતીય, મરાઠી, રાજસ્થાની વગેરે અલગ અલગ રાજ્યના લોકો અહી રહે છે. સમગ્ર સુરત શહેરમાં એક પણ હિન્દી ભાષાઓ માટે કોલેજની વ્યવસ્થા નથી. જે સ્લમ વિસ્તાર છે, તેમાં પ્રાથમિક સુવિધા નથી. રેલ્વે હોવા છતાં પણ અહીંથી રેલવે ઉત્તર ભારત તરફ જતી નથી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના અનેક ધારાસભ્યો અને નેતાઓને ભાજપમાં લઈ જવામાં આવ્યા છે. ભાજપ બીભત્સ રીતે લોકતંત્રની હત્યા કરી રહ્યું છે. ઓપરેશન લોટસ કરવામાં આવ્યું જેમાં અમારા નેતાઓને ભાજપ તોડીને લઈ ગયું છે. આ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં આ પ્રકારે થાય છે. આ સાથે જ તેઓએ કેજીરવાલ અને ઓવેસી પર પણ શાબ્દિક પ્રહાર કર્યા કરતાં જણાવ્યું હતું કે, કેજરીવાલ અને ઓવૈસી અહીં આવ્યા નથી, તેઓને 'બી ટીમ' તરીકે લવાયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
6000 mAh बैटरी वाला सबसे सस्ता स्मार्टफोन, कीमत 8000 रुपये से भी कम
जिन लोगों का बजट 8000 रुपये से भी कम है और बड़ी बैटरी वाला स्मार्टफोन खरीदना चाहते हैं उनके लिए...
Bet Dwarka | બેટ દ્વારકામાં ક્ષમતાથી વધારે યાત્રિકો ભરાય છે... કોય જાનહાની થઇ તો જીમેદાર કોણ???
Bet Dwarka | બેટ દ્વારકામાં ક્ષમતાથી વધારે યાત્રિકો ભરાય છે... કોય જાનહાની થઇ તો જીમેદાર કોણ???
Jammu Kasmir Election 2024: Poonch रैली में Rahul Gandhi ने कहा- मोदी अब पहले की तरह नहीं रह गए
Jammu Kasmir Election 2024: Poonch रैली में Rahul Gandhi ने कहा- मोदी अब पहले की तरह नहीं रह गए
Bihar Politics: अजय आलोक आज भाजपा में हो सकते हैं शामिल, पिछले साल JDU ने दिखाया था बाहर का रास्ता
जदयू के पूर्व राष्ट्रीय प्रवक्ता डॉक्टर अजय आलोक शुक्रवार को भाजपा में शामिल हो सकते हैं। बताया...
થરા માં ઠાકોર સમાજના 17 મા સમૂહ લગ્ન માં 90 નવદંપતી ઓ એ પ્રભુતા માં પગલાં
આજે કાંકરેજ તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા 17 મા સમુહલગ્ન મહોત્સવ ઠાકોર બોર્ડિંગ થરા ખાતે...