ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ધારાસભ્યશ્રી કનુભાઇ બારૈયા અને શ્રી રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી તળાજાના પીપરલા ગામે સથરા પીપરલા રોડ પર આવેલ શ્રીજી વાડીમાં વિના મૂલ્યે ૧૧૫માં સુપર મેગા નિદાન કેમ્પનું આયોજન તા. ૨૦.૧૧.૨૦૨૨ ના રોજ રવિવાર સવાર 9 થી 12 વાગ્યે આયોજન આવ્યું હતું

                મોતિયાના ઓપરેશન જરૂરિયાતવાળા દર્દીઓને વિનામૂલ્યે દવા, ચશ્માં વગેરે આપશે તેમજ જમવાની વ્યવસ્થા કરેલ છે