ધારી -૯૪ વિધાનસભા ના ઉમેદવાર ડો. બોરીસાગર સામે અનેક પડકારો આવી રહેલા છે.ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી ની સામેના ત્રિપાંખીયા જંગમાં કોંગ્રેસ કયાકને કયાક હારી જવાના કગાર ઉપર પહોચી ગયેલ છે. એમાં પણ ધારી વિધાનસભા ના ચુંટણી પ્રચાર માં પ્રદિપ કોટડીયા ની ગેરહાજરી પાટીદાર સમાજને કોરી ખાય છે. પ્રદિપ કોટડીયા ના જુથના પાયાના પથ્થર સમાન કાર્યકરો પણ કયાક ને કયાક અંદરખાને ડો. બોરીસાગર થી નારાજ હોય તેવુ જણાય છે. પ્રદિપ કોટડીયા યુવા ચહેરો છે.. જીલ્લા પંચાયત ના માજી સદસ્ય છે. ડો. બોરીસાગર કયાકને કયાક ભુલ કરી રહેલ છે. પ્રદિપ કોટડીયા ની ગેરહાજરી ના કારણે પાટીદાર સમાજ પણ કોંગ્રેસ થી દુર જય રહેલ હોય તેવી વાતો લોકોના મુખેથી સંભળાય રહેલ છે. કોંગ્રેસ ના ઉમેદવાર ડો. બોરીસાગરનુ રાજકીય જીવન, સામાજિક જીવન ભલે બિનવિવાદસ્પદ રહેલ હોય પરંતુ આ વિધાનસભા મત વિસ્તાર ના ઉમેદવાર તરીકે તેઓ અન્ય કોંગ્રેસના આગેવાનો ને કદ પ્રમાણે વેતરી રહેલ છે તેવુ પણ ચર્ચાઈ રહેલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Corona Virus : सिंधिया बोले- कोरोना से ऐसे करेंगे मुकाबला, तैयारी पूरी
चीन में एक बार फिर कोरोना वायरस से हाहाकार मचा हुआ है, जिससे दुनिया भर में चिंता की स्थिति है....
ಸಂರಿದ್ಧಿ ಫೌಂಡೇಶನ್ (SAMRIDHI FOUNDATION) ಕಂಪನಿ ವಿರುದ್ಧ ನೂರಾರು ಕೋಟಿ ರೂಪಾಯಿ ವಂಚನೆ ಆರೋಪ
ಆಗಸ್ಟ್ 02, 2024
ಬೆಂಗಳೂರು: ಸಂರಿದ್ಧಿ ಫೌಂಡೇಶನ್ (SAMRIDHI FOUNDATION) ಪ್ರೈವೇಟ್ ಲಿಮಿಟೆಡ್ ಕಂಪನಿಯು...
વાપીમાં.પ્રદુષણ ફેલાવનારાઓ સામે GPCBની લાલઆંખ
વાપીમાં.પ્રદુષણ ફેલાવનારાઓ સામે GPCBની લાલઆંખ
गणेश उत्सवाच्या निमित्ताने शिवसेना पदाधिकाऱ्यांची मुख्याधिकारी यांच्याकडे मागणी
गणेश उत्सवाच्या निमित्ताने शिवसेना पदाधिकाऱ्यांची मुख्याधिकारी यांच्याकडे मागणी
अभियांत्रिकी सल्लागार यांना दिलेली कामे रद्द करा! भाजपाचे संभाजी सुर्वे यांची पालकमंत्र्याकडे मागणी
अभियांत्रिकी सल्लागार यांना दिलेली कामे रद्द करा! भाजपाचे संभाजी सुर्वे यांची पालकमंत्र्याकडे मागणी