દાહોદ જિલ્લામાં વિધાનસભા ચૂંટણીને લઇને રાજસ્થાન અને ગુજરાતની સરહદો પૈકી ફતેપુરા તાલુકામાં આવતી આંતરરાજ્ય ચેકપોસ્ટ પર ફતેપુરા પોલીસ દ્વારા સઘન ચેકિંગ થઇ રહ્યું છે . આગામી સમયમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી માટે આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ કરાવવા માટે દાહોદ જિલ્લા પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું છે અને આંતરરાજ્ય ચેકપોસ્ટ પર આવતા દરેક વાહનોનું બી.એસ.એફ. અને ફતેપુરા પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત મુકી ને સંયુક્ત રીતે કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે . ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે.ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભાની ચુંટણી ની જાહેરાત થઇ ચૂકી છે. ત્યારે આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ કરાવવા માટે દાહોદ જિલ્લા પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે . ગુજરાત રાજસ્થાનની સરહદે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આવેલી આંતરરાજ્ય ચેકપોસ્ટ પર પોલીસ સતર્ક બની છે . બી.એસ.એફ. અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે રાજસ્થાન તરફથી આવતા તમામ નાના મોટા વાહનોનું કડક હાથે ચેકીંગ હાથ ધરાયું છે . તમામ વાહનોમાં કોઇ કેફી દ્રવ્ય કે અન્ય કોઈ પ્રતિબંધિત ચીજ વસ્તુઓ ગુજરાતમાં ઘુસે નહીં તે માટે વાહનોને ઊભા રખાવી વાહનોની તપાસ કરવામાં આવે છે . આમ રાજસ્થાન ગુજરાત સરહદે , પોલીસ તંત્ર એલર્ટ અને સધન કડક ચેકીંગ હાથ ધરેલ જોવા મળે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bihar Politics: अजय आलोक आज भाजपा में हो सकते हैं शामिल, पिछले साल JDU ने दिखाया था बाहर का रास्ता
जदयू के पूर्व राष्ट्रीय प्रवक्ता डॉक्टर अजय आलोक शुक्रवार को भाजपा में शामिल हो सकते हैं। बताया...
मंत्री किरोड़ीलाल मीणा के समर्थक ने मामला दर्ज कराया:अभद्र टिप्पणी को लेकर एससी-एसटी सहित कई धाराओं में दी रिपोर्ट
कृषि मंत्री किरोड़ीलाल मीणा और मीणा समाज पर अभद्र टिप्पणी करने को लेकर सवाई माधोपुर के मलारना...
ಮಣಿಪುರ ಹಿಂಸಾಚಾರದ ತನಿಖೆಗೆ ಎಸ್.ಐ.ಟಿ ತಂಡ ರಚಿಸಿದ ಸಿ.ಬಿ.ಐ
ಇತ್ತೀಚೆಗೆ ಮಣಿಪುರ ರಾಜ್ಯದಲ್ಲಿ ನಡೆದ ಹಿಂಸಾಚಾರದ ತನಿಖೆಗಾಗಿ 10 ಸದಸ್ಯರ ವಿಶೇಷ ತನಿಖಾ ತಂಡವನ್ನು ಸಿ.ಬಿ.ಐ...
SC on Bilkis Bano Case: Supreme Court ने Gujarat सरकार पर तीखी टिप्पणी की | Asaduddin Owaisi
SC on Bilkis Bano Case: Supreme Court ने Gujarat सरकार पर तीखी टिप्पणी की | Asaduddin Owaisi
કૂવામાં કૂદીશ પણ કોંગ્રેસમાં નહીં જોડાઈશ…ખરાબ દિવસોમાં રસ્તો ન ફેરવવો જોઈએ: નીતિન ગડકરી
ભાજપના સંસદીય બોર્ડમાંથી હાંકી કાઢવામાં આવેલા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાગપુરમાં એક...