દાહોદ જિલ્લામાં વિધાનસભા ચૂંટણીને લઇને રાજસ્થાન અને ગુજરાતની સરહદો પૈકી ફતેપુરા તાલુકામાં આવતી આંતરરાજ્ય ચેકપોસ્ટ પર ફતેપુરા પોલીસ દ્વારા સઘન ચેકિંગ થઇ રહ્યું છે . આગામી સમયમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી માટે આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ કરાવવા માટે દાહોદ જિલ્લા પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું છે અને આંતરરાજ્ય ચેકપોસ્ટ પર આવતા દરેક વાહનોનું બી.એસ.એફ. અને ફતેપુરા પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત મુકી ને સંયુક્ત રીતે કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે . ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે.ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભાની ચુંટણી ની જાહેરાત થઇ ચૂકી છે. ત્યારે આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ કરાવવા માટે દાહોદ જિલ્લા પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે . ગુજરાત રાજસ્થાનની સરહદે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આવેલી આંતરરાજ્ય ચેકપોસ્ટ પર પોલીસ સતર્ક બની છે . બી.એસ.એફ. અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે રાજસ્થાન તરફથી આવતા તમામ નાના મોટા વાહનોનું કડક હાથે ચેકીંગ હાથ ધરાયું છે . તમામ વાહનોમાં કોઇ કેફી દ્રવ્ય કે અન્ય કોઈ પ્રતિબંધિત ચીજ વસ્તુઓ ગુજરાતમાં ઘુસે નહીં તે માટે વાહનોને ઊભા રખાવી વાહનોની તપાસ કરવામાં આવે છે . આમ રાજસ્થાન ગુજરાત સરહદે , પોલીસ તંત્ર એલર્ટ અને સધન કડક ચેકીંગ હાથ ધરેલ જોવા મળે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: Jos Buttler ने Dharamshala के स्टेडियम को लेकर दिया बड़ा बयान | Dharamsala Stadium
Breaking News: Jos Buttler ने Dharamshala के स्टेडियम को लेकर दिया बड़ा बयान | Dharamsala Stadium
રાજુલાના પીઆઇ પરમાર સહીત પોલીસ કર્મચારીઓનુ આધુનિક તકનીકના ઉપયોગથી ગુન્હા શોધવાની ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ DGP દ્વારા સન્માન કરવામા આવ્યુ
રાજુલા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા *પી.આઇ જે.એન પરમાર* સહિત પોલીસ ટીમ દ્વારા
થોડા દિવસ...
PATAN // પાટણ માં નાયબ મામલતદાર 5 લાખ ની લાંચ લેતા ઝડપાયો..
PATAN // પાટણ માં નાયબ મામલતદાર 5 લાખ ની લાંચ લેતા ઝડપાયો..
પાટણમાં નાયબ મામલતદાર 5,00,000...
નવરાત્રીમાં ઉમટ્યુ ભક્તોનું ઘોડાપુર
#buletinindia #gujarat #bharuch
2024 से पहले ग्रामीण आजीविका मिशन से जोड़े जाएंगे एक करोड़ नए परिवार, दिल्ली में दो दिवसीय सम्मेलन का शुभारंभ
नई दिल्ली, दीनदयाल उपाध्याय राष्ट्रीय ग्रामीण आजीविका मिशन को ग्रामीण विकास मंत्रालय...