બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાંથી એક નિરાશાજનક સમાચાર આવી રહ્યા છે. બોલિવૂડના જાણીતા અભિનેતા મિથિલેશ ચતુર્વેદી હવે આપણી વચ્ચે નથી રહ્યા. મિથિલેશ ચતુર્વેદીને થોડા દિવસો પહેલા હાર્ટ એટેક આવ્યો હતો. અને તેમનું નિધન થયું છે. માહિતી અનુસાર અભિનેતા મિથિલેશ ચતુર્વેદીએ 3 ઓગસ્ટની સાંજે લખનૌમાં અંતિમ શ્વાસ લીધા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિવંગત અભિનેતા હૃદય સંબંધિત સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા હતા , જેના કારણે તેમને લખનૌ સ્થિત તેમના ઘરે લઈ ગયા હતા . તમને જણાવી દઈએ કે મિથિલેશ ચતુર્વેદીએ કોઈ મિલ ગયા અને રેડી જેવી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
માલધારીઓનું મહાઆંદોલન : માલધારીઓ લડતના માર્ગે, હજારો માલધારીઓ ઊમટ્યા, Video
આજે અડાલજ પાસેના શેરથા ખાતે માલધારી વેદના સભા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હજારોની...
Realme 12 Pro series ग्लोबल मार्केट के बाद चीन में ले रही एंट्री, इस दिन लॉन्च होंगे Smartphone
बीते महीने ही रियलमी ने Realme 12 Pro और 12 Pro+ को ग्लोबल मार्केट में पेश किया है। यह भारत के...
રાધનપુરના મહેમદાવાદ ગામ નજીક સર્જાયો અકસ્માત | SatyaNirbhay News Channel
રાધનપુરના મહેમદાવાદ ગામ નજીક સર્જાયો અકસ્માત | SatyaNirbhay News Channel