ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા ચુંટણી માં આજે વધુએક મોટા સમાચાર સામે આવેલ છે.જે સમાચાર મુજબ કોંગ્રેસના ઉમેદવાર ડર. બોરીસાગરના હોમટાઉન ખાંભા ખાતે આજરોજ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે.વી કાકડીયા ના મધ્યસ્થ ચુંટણી કાર્યાલય નુ ઉદધાટન કરવામાં આવેલ હતુ. મધ્યસ્થ કાર્યાલય ના ઉદધાટન માં ખાંભા તાલુકાના મોટા સરાકડિયાના ૨૦ કાર્યકરો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હોવાનું જાણવા મળેલ છે. આ સમાચાર ખાંભા - ધારી ૯૪ કોંગ્રેસમાં ભંગાણ મનાઈ છે.ખાંભાના મોટા સરાકડીયાના સરપંચ રમેશ દેવાણી અને સહકારી મંડળીના પ્રમુખ રાઘવભાઈ સહિત ૨૦ કાર્યકરો ભાજપમાં જોડાયા..ખાંભામાં ભાજપની કાર્યલયના ઓપનીગમાં કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા..એમ.પીના સાંસદ અને જે.વી કાકડિયા ની ઉપસ્થિતિમાં કોંગ્રેસ છોડી ૨૦ કાર્યકરો ભાજપમાં જોડાયા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Onam celebrated with enthusiasm and zeal
The Spearhead Sappers (8-Engineer Regiment) of Rayang Military Station today celebrated Onam...
Breaking News: Delhi के Welcome इलाके में ताबड़तोड़ फायरिंग, बदमाशों ने युवक को मारी गोली
Breaking News: Delhi के Welcome इलाके में ताबड़तोड़ फायरिंग, बदमाशों ने युवक को मारी गोली
ડીસા તાલુકાના કોંગ્રેસના ઉપપ્રમુખ અર્જુનસિંહ દરબારના ફાર્મ હાઉસ પર મળી મિટિંગ
ડીસા તાલુકાના કોંગ્રેસના ઉપપ્રમુખ અર્જુનસિંહ દરબારના ફાર્મ હાઉસ પર મળી મિટિંગ
ખેડા જિલ્લાના સાંસદ દેવુસિંહ ચૌહાણે અતિવૃષ્ટિ થીં અસરગ્રસ્તો માતરનાં નદી કિનારા નાં ગ્રામજનોની મુલાકાત લઈ પરિસ્થિતિ ની સમીક્ષા કરી.
*ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત માતરના નદીકાંઠાના ગ્રામજનોની મુલાકાત લઈ...