ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા ચુંટણી માં આજે વધુએક મોટા સમાચાર સામે આવેલ છે.જે સમાચાર મુજબ કોંગ્રેસના ઉમેદવાર ડર. બોરીસાગરના હોમટાઉન ખાંભા ખાતે આજરોજ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે.વી કાકડીયા ના મધ્યસ્થ ચુંટણી કાર્યાલય નુ ઉદધાટન કરવામાં આવેલ હતુ. મધ્યસ્થ કાર્યાલય ના ઉદધાટન માં ખાંભા તાલુકાના મોટા સરાકડિયાના ૨૦ કાર્યકરો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હોવાનું જાણવા મળેલ છે. આ સમાચાર ખાંભા - ધારી ૯૪ કોંગ્રેસમાં ભંગાણ મનાઈ છે.ખાંભાના મોટા સરાકડીયાના સરપંચ રમેશ દેવાણી અને સહકારી મંડળીના પ્રમુખ રાઘવભાઈ સહિત ૨૦ કાર્યકરો ભાજપમાં જોડાયા..ખાંભામાં ભાજપની કાર્યલયના ઓપનીગમાં કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા..એમ.પીના સાંસદ અને જે.વી કાકડિયા ની ઉપસ્થિતિમાં કોંગ્રેસ છોડી ૨૦ કાર્યકરો ભાજપમાં જોડાયા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মন্ত্ৰী অজন্তা নেওগৰ গৃহ সমষ্টি গোলাঘাটৰ ৰাজপথত স্থানীয় ৰাইজৰ অভিনৱ প্ৰতিবাদ
গোলাঘাটৰ অঁকা আলীৰ পথটি দীৰ্ঘদিন ধৰি জৰাজীৰ্ণ হৈ পৰা বাবে বহু সমস্যাৰ সন্মুখীন হয় আহিছে স্থানীয়...
માસૂમને મુકીને જવાનુ મન થતુ નથી : સ્યુસાઇડ નોટ લખીને વેપારીએ આપઘાત કર્યો
અમદાવાદ
શહેરમાં ભાગીદારે દગો આપતા એક વેપારીએ આપઘાત કરી લીધો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો...
Mukhtar Ansari Death: मुख्तार अंसारी की जेल में मौत, अलर्ट पर पुलिस, क्या बोले Azamgarh के लोग
Mukhtar Ansari Death: मुख्तार अंसारी की जेल में मौत, अलर्ट पर पुलिस, क्या बोले Azamgarh के लोग
સુરેન્દ્રનગરમાં પત્ની તથા પુત્રના ભરણપોષણ ચુકવવા આદેશ કરતી કોર્ટ
સુરેન્દ્રનગરમાં રહેતા મહિલાને સાસરીયાઓએ માનસીક શારિરીક ત્રાસ આપતા હતા.આથી સગીર પુત્રને લઇ અલગ...