પંચમહાલ ગોધરા રેન્જ આઈ.જી પી ચિરાગ કોરડીયા તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક રાકેશ બારોટ નાઓ ગુમ અપહરણ થયેલ બાળકો શોધી કાઢવા તેમજ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે સૂચના આપી હતી એલ સી ડી સ્ટાફ ના માણસોએ અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી દરમિયાન એલ સી ડી સ્ટાફને બાતમી મળેલ કે સંતરામપુર પોલીસ મથકનો આરોપી રાજેશભાઈ ભરતભાઈ બારીયા રહે ટીંબલા તાલુકો સંતરામપુર જિલ્લો મહીસાગર નાનો ભોગ બનનાર સાથે હાલ રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે આવેલ લીમડી પીપળી ખાતે રહે છે તેવી બાકીના આધારે ઝડપી લીધો છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજુલાના ઘરફોડ ચોરીના ગુન્હામાં છેલ્લા ૧૬ વર્ષથી નાસતા ફરતા મહુવાના કમલેશ ઉર્ફે ભુરો ઉર્ફે ભુરાભાઈ સોલંકી ને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી.
ભાવનગર જીલ્લાના હિસ્ટ્રીશીટર અને રાજુલાના ઘરફોડચોરીના ગુન્હામાં છેલ્લા ૧૬ વર્ષથી નાસતા ફરતા...
ભાવનગરમાં મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત અનોખી રીતે મતદારોને સંદેશો!
જિલ્લાના કોળીયાક અમાસનાં મેળામાં ભાવનગરનાં આર્ટિસ્ટો દ્વારા દરીયા કિનારે આકર્ષક રેત શિલ્પ...
અંબાજી પદયાત્રા-સ્વચ્છ પર્યાવરણ યાત્રા -2025 માટે સ્વયંસેવકો રવાના
અંબાજી પદયાત્રા-સ્વચ્છ પર્યાવરણ યાત્રા -2025 માટે સ્વયંસેવકો રવાના
મનીષ સિસોદિયાજી જાહેરસભા યોજાઈ .....
મનીષ સિસોદિયાજી જાહેરસભા યોજાઈ .....
ભલાણીયા ચોકડી નુ જર્જરિત બસ સ્ટેન્ડ તોડી પાડવા જાગૃત નાગરીક દ્વારા રજુઆત
ગોધરા તાલુકાના જીતપુરા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં ભલાણીયા ચોકડી (દામોદરદાસ ચોકડી)...