પંચમહાલ ગોધરા રેન્જ આઈ.જી પી ચિરાગ કોરડીયા તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક રાકેશ બારોટ નાઓ ગુમ અપહરણ થયેલ બાળકો શોધી કાઢવા તેમજ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે સૂચના આપી હતી એલ સી ડી સ્ટાફ ના માણસોએ અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી દરમિયાન એલ સી ડી સ્ટાફને બાતમી મળેલ કે સંતરામપુર પોલીસ મથકનો આરોપી રાજેશભાઈ ભરતભાઈ બારીયા રહે ટીંબલા તાલુકો સંતરામપુર જિલ્લો મહીસાગર નાનો ભોગ બનનાર સાથે હાલ રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે આવેલ લીમડી પીપળી ખાતે રહે છે તેવી બાકીના આધારે ઝડપી લીધો છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અંબાજી નજીક અકસ્માતમાં મૃત્યુ પામેલા પરીવારના સભ્યોને સંત શ્રી મોરારી બાપુ દ્વારા સહાય આપવામાં આવશે
અંબાજી નજીક અકસ્માતમાં મૃત્યુ પામેલા પરીવારના સભ્યોને સંત શ્રી મોરારી બાપુ દ્વારા સહાય આપવામાં આવશે
मैनपुरी के उपचुनाव में डिम्पल यादव की भारी जीत, सपाइयों ने मनाया जश्न
रायबरेली - मैनपुरी में डिंपल यादव की बंपर बढ़त से उत्साहित रायबरेली लालगंज कस्बे में सपाइयों ने...
पुरुषोत्तम करंडक च्या अंतिम फेरीसाठी गोगटे जोगळेकर महाविद्यालय रत्नागिरीची निवड
रत्नागिरी : दिनांक २७ व २८ सप्टेंबर रोजी स्वा. वि. दा. सावरकर नाट्यगृहात पुरूषोत्तम करंडक...
तमिलनाडु के मंत्री सेंथिल बालाजी से ED तीसरे दिन भी पूछताछ रखेगी जारी, मनी लॉन्ड्रिंग का है मामला
चेन्नई, प्रवर्तन निदेशालय बुधवार को तीसरे दिन भी मनी लॉन्ड्रिंग मामले में सुबह 9 बजे से...
હાઈવે પર અકસ્માત ને આમંત્રણ.
*અકસ્માત ને આમંત્રણ ?*
*ઠાસરા તથા મૂળિયાદ પાસે હાઈવે પર પડેલા રેતી ના ઢગલાઓ કોઈ નિર્દોષ નો ભોગ...